1. Home
  2. Tag "Arvind kejriwal"

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછતાછ માટે હાજર રહેવા EDએ પાઠવ્યુ સમન્સ

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને  ઈડીએ સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.  દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડીએ બીજી નવેમ્બર પહેલા હાજર થવાનું ફરમાન કર્યુ છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા.હવે ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની […]

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કિંગપિન હજુ બહાર છે અને બહુ જલ્દી તેમનો નંબર આવશેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીએ બુધવારે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહની ધરપકડ કરતા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સંજ્ય સિંહની ધરપકડ બાદ રાજકારણ ગરમાવ્યું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, […]

કેજરીવાલની વધશે મુશ્કેલીઓ?દિલ્હી સીએમ હાઉસના રિનોવેશન કેસની તપાસ કરશે CBI

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ફરી એકવાર વધી રહી છે. કારણ કે, સીબીઆઈએ સીએમ આવાસ રિનોવેશન કેસમાં કેસ નોંધ્યો છે. હકીકતમાં, ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસમાં કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. મે મહિનામાં દિલ્હીના એલજીએ સીબીઆઈ ડાયરેક્ટને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. તેના આધારે ગૃહ મંત્રાલયે સીબીઆઈ તપાસની મંજૂરી આપી […]

બદનક્ષી કેસમાં અરવિંદ કેજરિવાલની મુશ્કેલી વધી, અમદાવાદની કોર્ટે અરજી ફગાવી

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. બદનક્ષીના કેસમાં અમદાવાદની કોર્ટે અરવિંદ કેજરીવાલ અને આપના આગેવાને સંજય સિંહની રિવિઝન અરજી ફગાવી દીધી હતી. માનહાની કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે સન્મસ ઈસ્યુ કર્યું હતું. જેની સામે સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે, સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની અરજી ના […]

અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનનું ઓડિટ કરશે CAG

દિલ્હી : રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલના બંગલાના સમારકામ પર થયેલા ખર્ચ પર CAGએ ઓડિટનો આદેશ આપ્યો છે. CAG મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના સમારકામ પર થયેલા ખર્ચનું વિશેષ ઓડિટ કરશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ભલામણ પર ગૃહ મંત્રાલયે CAG દ્વારા વિશેષ ઓડિટને […]

ગુજરાતના મુખ્યમંત્રીએ તાત્કાલિક ‘રાજીનામું’ આપવું જોઈએ-મોરબી અકસ્માત અંગે અરવિંદ કેજરીવાલનું નિવેદન

દિલ્હી:મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના મોતને લઈને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવી જોઈએ. હું મૃત્યુ પામેલા લોકોના આત્મા માટે પ્રાર્થના કરું છું. અને ઘાયલોના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.આ ભ્રષ્ટાચારનો મામલો છે.ઘડિયાળ બનાવતી […]

ચૂંટણીને લીધે અરવિંદ કેજરિવાલના આંટાફેરા વધ્યા, હવે રાજકોટમાં 11મીએ રોડ-શો અને સભા યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સાતથી આઠ મહિના બાકી રહ્યા છે. બીજીબાજુ ભાજપીની ચૂંટણીની તૈયારીઓ જોતા વહેલી ચૂંટણી યોજાવવાની અટકળો પણ વહેતી થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ફરીવાર ગુજરાતના પ્રવાસે આ રહ્યા છે. કેજરિવાલ રાજકોટમાં 11મી મેના રોજ રોડ શો યોજશે, અને જાહેર સભા પણ યોજાશે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને […]

અરવિંદ કેજરીવાલ ખાલીસ્તાન સમર્થક અને રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમીઃ પાટિલનો આક્ષેપ

ગાંધીનગર:  આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવુંદ કેજરિવાલ રવિવારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે ભરૂચમાં આદિવાસી મહા સંકલ્પ સંમેલનમાં ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને ખાલિસ્તાની સમર્થક અને દેશની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા હતા. ગુજરાત ભાજપાના અધ્યક્ષ […]

ગુજરાતમાં AAP-BTP જોડાણઃ અરવિંદ કેજરિવાલ 1લી મેએ આદિવાસી સંમેલનને સંબોધશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ જુદા જુદા જ્ઞાતિ સંમેલનો, મેળાવડા યોજીને લોક સંપર્ક કરી રહ્યા છે. આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે. બંને પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લડશે. જેને લઈને બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદમાં […]

પાંચ રાજ્યોની ચૂંટણીઃ યોગી સહિત 3 મુખ્યમંત્રીઓની જીત, બે સીએમ હાર્યાં

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ લોકોને ચોંકાવી દીધા હતા. આ ચૂંટણીમાં અનેક મોટા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક લાખ મતથી વિજય થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવત અને મણિપુરના મુખ્યમંત્રી એન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code