ગોવામાં CM કેજરીવાલે કરી જાહેરાત, નોકરી નહીં મળે તો યુવાનોને આપશે બેરોજગારી ભથ્થું
ગોવામાં ચૂંટણી પહેલા આપનો પ્રચાર શરૂ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત નોકરી નહીં મળે તો AAP બેરોજગારી ભથ્થું આપશે નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો આ વખતે જીત માટે કોઇ કસર છોડવા માંગતા નથી. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના સીએમ અરવિંદ […]


