1. Home
  2. Tag "Arvind kejriwal"

ગોવામાં CM કેજરીવાલે કરી જાહેરાત, નોકરી નહીં મળે તો યુવાનોને આપશે બેરોજગારી ભથ્થું

ગોવામાં ચૂંટણી પહેલા આપનો પ્રચાર શરૂ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત નોકરી નહીં મળે તો AAP બેરોજગારી ભથ્થું આપશે નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો આ વખતે જીત માટે કોઇ કસર છોડવા માંગતા નથી. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના સીએમ અરવિંદ […]

CM અરવિંદ કેજરીવાલે સિનેપ્રેમીઓને આપી ભેટ,દિલ્હીમાં ટેક્સ ફ્રી થઈ રણવીર સિંહની ફિલ્મ ’83’

દિલ્હીના લોકો માટે સારા સમાચાર સીએમ કેજરીવાલે સિનેપ્રેમીઓને આપી ભેટ   દિલ્હીમાં ટેક્સ ફ્રી થઇ ફિલ્મ ’83’    દિલ્હી:રણવીર સિંહની આગામી ફિલ્મ ’83’,જેમાં તે પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે,તેને જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ વચ્ચે દિલ્હીના લોકો માટે એક સારા સમાચાર છે, જે તેમને દિલ્હી સરકાર તરફથી […]

દિલ્હી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ CCTV કેમેરા ધરાવે છે, દિલ્હીના CM કેજરીવાલનો દાવો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો દાવો દિલ્હીમાં સમગ્ર વિશ્વ કરતાં સૌથી વધુ CCTV કેમેરા આ બાબતે તે પેરિસ, લંડન અને ન્યૂયોર્ક કરતાં પણ આગળ નવી દિલ્હી: દિલ્હીમાં લાગેલા CCTV કેમેરાની સંખ્યા લંડન, ન્યૂયોર્ક અને પેરિસ કરતાં પણ વધારે છે તેવું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે. તેઓએ દાવો કર્યો હતો કે શહેરમાં CCTV લગાવવામાં દિલ્હી […]

સુપ્રીમની ફટકાર બાદ દિલ્હી સરકાર સફાળી જાગી, શાળાઓ ફરીથી બંધ કરવાના આદેશ આપ્યા

સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારનો નિર્ણય સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા આગામી આદેશ સુધી શાળાઓ રહેશે બંધ નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સતત અને વ્યાપકપણે વધી રહેલા વાયુ પ્રદૂષણની વચ્ચે સ્કૂલો ખોલવાના કેજરીવાલ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કેજરીવાલ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની ઝાટકણી […]

VIRAL VIDEO: ચાટ પાપડી વેચતા જોવા મળ્યાં કેજરીવાલ, આ વીડિયો છે વાયરલ

કેજરીવાલનો ચાટ પાપડી વેચતો વીડિયો વાયરલ સોશિયલ મીડિયા પર આ વીડિયો છે વાયરલ કેજરીવાલના હમશકલ ગ્વાલિયરમાં વેચે છે ચાટ પાપડી નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ જેવો આબેહૂબ ચહેરો ધરાવતા હમશકલનો ચાટ પાપડી વેચતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમે પણ આ વ્યક્તિને જોઇને ચકરાવે ચડી જશો. ગુપ્તાજી દિલ્હીના સીએમના […]

હરિપ્રસાદ સ્વામીના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા, ગુરૂવારે કેજરીવાલ આવશે

વડોદરા :  હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશ – વિદેશના તેમના લાખો હરિભક્તો મોટી સંખ્યામાં સોખડા ખાતેના મંદિરે પહોંચ્યા છે, અને સ્વર્ગસ્થના પાર્થિવ દેહની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે.  હરિધામ સોખડાના મંદિરમાં દર્શન કરવા આવેલા અનેક ભક્તો મહારાજના દિવ્ય દેહને જોઈને પોતાના આંસુ રોકી શક્તા નથી. આજથી વિવિધ પ્રદેશોના […]

ગુજરાતમાં ‘AAP’ના નેતાઓ ઉપર થયેલા હુમલાના પડઘા દિલ્હીમાં પડ્યાં : કેજરીવાલે CM રૂપાણીને કર્યો ફોન

અમદાવાદઃ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવાની અરવિંદ કેજરીવાલે ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હાલ આપના નેતાઓ અને કાર્યકરો લોકોનો સંપર્ક કરી રહ્યાં છે. તેમજ વિવિધ મુદ્દા ઉપર રજૂઆતો સાંભળી રહ્યાં છે. દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. […]

‘AAP’ની ગુજરાત ઉપર નજરઃ અરવિંદ કેજરીવાલ બાદ હવે મનિષ સિસોદીયા આવશે મુકાલાતે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા પ્રતિસાદ બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત ઉપર મંડાયેલી છે. તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. તેમજ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે દિલ્હીના નાયબમુખ્યમંત્રી મનિષ સિસોદીયા ગુજરાતની […]

કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારને 50 હજારની આર્થિક સહાય ઉપરાંત CM કેજરીવાલે જાહેર કરી 4 યોજના

કોરોના મહામારીમાં ગરીબોને વ્હારે આવી દિલ્હી સરકાર દિલ્હી સરકારે ગરીબો માટે 4 મુખ્ય જાહેરાત કરી જાણો આ જાહેરાતમાં શું છે સામેલ નવી દિલ્હી: કોરોનાના આ સંકટકાળમાં દિલ્હી સરકાર હવે ગરીબોને વ્હારે આવી છે. દિલ્હી સરકારે ગરીબો માટે સૌથી મોટી 4 યોજનાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચાર મોટી જાહેરાત કરી […]

આજે રામનવમી,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

સમગ્રદેશભરમાં રામનવમીની ભાવભેર ઉજવણી પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી શુભકામના દિલ્હી : આજે રામ નવમી છે. ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ. જો કે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા,પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ અભિનંદન સંદેશા આપી રહ્યા છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code