1. Home
  2. Tag "asaram"

દુષ્કર્મ કેસમાં જામીન પર છુટતાં આસારામ 12 વર્ષે અમદાવાદના આશ્રમમાં આવ્યા

મોટેરા આશ્રમમાં આસારામના દર્શન માટે સાધકો ઉમટ્યાં અનુયાયીઓને ન મળવાની જામીનમાં શરત હોવાથી આસારામ એકાંતવાસમાં રહ્યા, કોઈ નવો વિવાદ ન સર્જાય તે માટે આશ્રમ પર પોલીસની નજર અમદાવાદઃ આસારામ દૂષ્કર્મ કેસમાં શરતી જામીન પર છૂટીને 12 વર્ષે અમદાવાદના મોટેરા આશ્રમમાં આવતા આસારામજીના દર્શન માટે સાધકો ઉમટી પડ્યા હતા. આસારામજીના જામીનમાં અનુયાયીઓને ન મળવાની શરત હોવાથી […]

બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવતા આસારામને મળી રાહત, વચગાળાના મળ્યાં જામીન

મેડિકલ ગ્રાઉન્ડ ઉપર સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન આસારામ જામીન દરમિયાન અનુયાયીઓને મળી નહીં શકે પુરાવાઓ સાથે ચેડા નહીં કરવા કોર્ટે કરી તાકીદ નવી દિલ્હીઃ બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને બળાત્કાર કેસમાં તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ […]

બળાત્કાર કેસમાં સજા ભોગવતા આસારામને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, સજા રદ કરવાની અરજી ના મંજુર

નવી દિલ્હીઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામએ આરોગ્યને કારણોસર પોતાની સજાને રદ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે સુનાવણીના અંતે આસારામને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે આસારામને પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર કરાવા માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આસારામની તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં […]

આસારામની મુશ્કેલીઓ વધી, બળાત્કાર કેસમાં કોર્ટે આજીવન કેદની સજાનો આદેશ કર્યો

અમદાવાદઃ બળાત્કાર કેસનો સામનો કરતા આસારામને દુષ્કર્મના કેસમાં ગાંધીનગર અદાલતે સુનાવણીના અંતે કસુરવાર ઠરાવીને આજે સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફરમાવી હતી. તેમજ પીડિતાને રૂ. 50 હજારનું વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો. આ કેસમાં ગાંધીનગર કોર્ટે બળાત્કારના કેસમાં અન્ય આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. કેસની […]

આસારામની મુશ્કેલી વધીઃ ઉત્તરપ્રદેશના આશ્રમમાં એક કારમાંથી બાળકીની લાશ મળી

લખનૌઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તરપ્રદેશમાં આસારામ આશ્રમમાંથી એક બાળકીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ચારેક દિવસ પહેલા ગુમ થયેલી બાળકીની લાશ આશ્રમમાં પડેલી કારમાંથી મળી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને સુરત સહિત દેશના અનેક રાજ્યોમાં આશ્રમ ધરાવતા આસરામ અને તેમનો પુત્ર નારાયણ સાંઈ બળાત્કાર […]

બળાત્કાર કેસઃ આસારામએ જામીન ઉપર મુક્ત થવા કોર્ટમાં કરી અરજી

અમદાવાદઃ બળાત્કાર કેસમાં લાંબા સમયથી જેલવાસ ભોગવતા આસારામએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી હાઈકોર્ટે આસારામનો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ જામીન અરજીની વધુ સુનાવણી 26મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. હાઈકોર્ટમાં આસારામના પુત્ર નારાયણ સાંઈએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code