ભારતીય રેલવે: આગામી 3 વર્ષમાં દેશમાં 124 હાઈટેક કાર્ગો ટર્મિનલ બનશે
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના કાયાકલ્પ માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો છે. નવી દિલ્હીમાં ‘રેલવે રિફોર્મ 2026’વિષય પર આયોજિત પરિષદને સંબોધતા તેમણે જાહેરાત કરી હતી કે, રેલવે આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં 124 મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલ (GCT)વિકસાવશે. આ પગલાથી માલસામાનની હેરફેર ઝડપી બનશે અને રેલવેની આવકમાં મોટો વધારો […]


