1. Home
  2. Tag "Asia"

વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો, એશિયામાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો દેખાઈ રહ્યા છે. છેલ્લા સત્ર દરમિયાન અમેરિકી બજારો મિશ્ર પરિણામો સાથે બંધ થયા. જોકે, ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે નીચે છે. છેલ્લા સત્ર દરમિયાન યુરોપિયન બજારમાં સતત વેચાણ દબાણ રહ્યું. બીજી તરફ, આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે. યુએસ રિટેલ ફુગાવાના ડેટામાં સુધારો થવા છતાં, છેલ્લા સત્ર દરમિયાન દબાણ સતત […]

વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો, એશિયામાં પણ મિશ્ર વેપાર

આજે વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. પાછલા સત્ર દરમિયાન દબાણ હેઠળ વેપાર કર્યા પછી અમેરિકી બજાર મિશ્ર પરિણામો સાથે ફ્લેટ બંધ થયું. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે થોડા ઘટાડા સાથે ટ્રેડિંગ કરતું જોવા મળી રહ્યું છે. છેલ્લા સત્ર દરમિયાન યુરોપિયન બજારમાં સતત ખરીદી જોવા મળી હતી. તે જ સમયે, આજે એશિયન બજારમાં પણ […]

વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો, એશિયામાં પણ તેજી

આજે વૈશ્વિક બજારમાંથી મજબૂતીના સંકેતો છે. છેલ્લા સત્ર દરમિયાન યુએસ બજાર વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યું. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે થોડા વધારા સાથે ટ્રેડિંગ કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા સત્ર દરમિયાન યુરોપિયન બજારમાં સતત ખરીદી રહી હતી. તે જ સમયે, એશિયન બજારોમાં પણ આજે સામાન્ય રીતે તેજી જોવા મળી રહી છે. છેલ્લા […]

વિશ્વમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ એશિયા અને મધ્ય પૂર્વમાં

વિશ્વમાં ઓક્ટોબર 2024 સુધીમાં કુલ લગભગ 600 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ હતા. આમ છેલ્લા એક વર્ષમાં આ આંકડામાં 151 મિલિયનનો વધારો થયો છે. દરેક વ્યક્તિને ઇન્ટરનેટની જરૂર છે જે વિશ્વના કોઈપણ ખૂણામાં બેઠેલા લોકોને જોડે. જ્યારે ઈન્ટરનેટ બંધ થાય છે ત્યારે દુનિયા અટકી જાય છે. દરેક વ્યક્તિ તેના પર નિર્ભર છે. આ ઉપરાંત, મોબાઇલ ફોન આપણા […]

ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરજીની જન્મજ્યંતિ, એશિયાનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો

ભારતીય રાષ્ટ્રગાનના રચેતા અને એશિયાના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુ રવીન્દ્રનાથ ઠાકુરની આજે જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુદેવ રવીન્દ્રનાથજીનો જન્મ 7મી મે 1861ના રોજ જોરાસાંકો ઠાકુરબારી, કોલકત્તા ખાતે થયો હતો. વિખ્યાત કવિ, સાહિત્યકાર અને દાર્શનિક તરીકે જાણીતા છે. તેમને એશિયોનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમજ ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાનની રચના તેમને જ કરી […]

એશિયાના અબજોપતિઓની યાદીમાં મુંબઈ ચીનની રાજધાની કરતા પણ આગળ

મુંબઈઃ ભારતની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ ચીનના બેઈજિંગને પછાડીને પ્રથમ વખત એશિયાની અબજોપતિની રાજધાની બની છે. મુંબઈમાં હવે બેઈજિંગ કરતાં વધુ અબજોપતિ છે. હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, મુંબઈમાં બેઇજિંગમાં 91ની સરખામણીમાં 92 અબજોપતિ છે. જો કે ચીનની વાત કરીએ તો ભારતમાં 271ની સરખામણીએ 814 અબજોપતિ છે. ન્યૂયોર્ક પછી, મુંબઈ હવે અબજોપતિઓની દ્રષ્ટિએ […]

નવી દિલ્હીઃ એશિયામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન ભારતમાં

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે કોવિડ, સંઘર્ષ અને આબોહવાને ત્રણ મુખ્ય પડકારો તરીકે રજૂ કર્યા છે. આંતરરાષ્ટ્રિય બાજરા વર્ષ 2023ના પ્રી-લોન્ચ ફંક્શનને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે, આ ત્રણેય પડકારોમાંથી દરેક ખાદ્ય સુરક્ષાને નોંધપાત્ર રીતે અસર કરે છે. જયશંકરે કહ્યું કે ભારત વિશ્વમાં બાજરીના સૌથી મોટા ઉત્પાદક દેશ છે. વિશ્વના […]

વિશ્વમાં સૌથી વધારે ભુખમરાની સ્થિતિ એશિયામાં, 526 મિલિયન લોકો ભૂખથી પીડિત

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં લોકો ભુખમરાનો સામનો કરી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે દર 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિ કુપોષણથી પીડાઈ રહી છે. તેમજ સૌથી વધારે ભૂખમરાની સ્થિતિનો સામનો વિકાસશીલ દેશો કરી રહ્યાં છે. એક અંદાજ અનુસાર વર્ષ 2050 સુધીમાં 200 મિલિયનથી પણ વધારો લોકો ખોરાકની અસરનો સામનો કરતા હશે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ […]

ભારત સહિત એશિયા અને આફ્રિકામાં બાજરીનું ઉત્પાદન અને વપરાશ વધારવા પગલા લેવાશે

નવી દિલ્હીઃ નીતિ આયોગ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP – વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ) એશિયા અને આફ્રિકામાં બાજરી (બરછટ અનાજ)ને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ‘મેપિંગ એન્ડ એક્સચેન્જ ઑફ ગુડ પ્રેક્ટિસ’ નામની પહેલ શરૂ કરશે. આ ઈવેન્ટ 19 જુલાઈ, 2022ના રોજ ઓનલાઈન અને હાઈબ્રિડ સ્વરૂપે આયોજિત કરવામાં આવશે. નીતિ આયોગ અને WFP ભારત અને વિદેશમાં બરછટ અનાજના […]

જામનગરમાં એશિયાનું સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ, વિદેશીથી પ્રાણીઓ લવાયાં

અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોટા શહેરો પૈકીના જામનગરમાં પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. દરમિયાન દક્ષિણ આફ્રિકાથી વાઘ, રીંછ, ચિત્તા સહિત 84 જેટલા પ્રાણીઓ હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવ્યાં છે. આ પ્રાણીઓને જામનગર લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના પ્રાણીસંગ્રહાલય માટે વિદેશથી હવાઈ માર્ગે પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code