સરકારના નિયંત્રણમાં આવી શકે છે મસ્જિદો અને ચર્ચ, વિધાનસભા અધ્યક્ષ નાર્વેકરે સરકારને સૂચવ્યું
હવે મહારાષ્ટ્રમાં મંદિરોની જેમ મસ્જિદ અને ચર્ચ પણ સરકારના નિયંત્રણમાં આવી શકે છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મંગળવારે રાજ્ય સરકારને આ સૂચન આપ્યું હતું. મંત્રી જયકુમાર રાવલે તેના પર વિચાર કરવાની ખાતરી આપી હતી. હકીકતમાં, ફડણવીસ સરકારે પ્રભાદેવી સ્થિત પ્રખ્યાત સ્વયંભુ સિદ્ધિવિનાયક ટેમ્પલ ટ્રસ્ટ (પ્રભાદેવી) સંશોધન બિલ 2024 વિધાનસભામાં રજૂ કર્યું હતું. નાર્વેકરે બિલ પર […]