1. Home
  2. Tag "Assembly Speaker Shankar Chaudhary"

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે પંચમાં કરી ફરિયાદ

અમદાવાદઃ  ગુજરાત વિધાનાસભાના અધ્યક્ષનો બંધારણીય હોદ્દો છે. અને અધ્યક્ષ રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર કરી શકે નહીં, ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ચૂંટણી પ્રચાર કરાતો હોવાની કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી સામે  ચુટંણી પંચમાં ફરિયાદ કરી છે. કે  વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code