1. Home
  2. Tag "Assi Ghat"

કાશી વિદ્વત પરિષદ હિન્દુઓ માટે આચારસંહિતા તૈયાર કરશે

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 29 જુલાઈ, 2026 – હિન્દુઓ માટે એક સર્વમાન્ય આચારસંહિતા તૈયાર થઈ રહી છે અને ટૂંક સમયમાં તે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે તેમ કાશી વિદ્વત પરિષદના મહામંત્રી ડૉ. રામનારાયણ દ્વિવેદીજીનું કહેવું છે. તાજેતરમાં કાશીમાં રિવોઈ ન્યૂઝ સાથેની એક વિશેષ મુલાકાતમાં ડૉ. રામનાયણ દ્વિવેદીએ આદર્શ હિન્દુ આચારસંહિતા, રામ મંદિરમાં કાશી વિદ્વત પરિષદની ભૂમિકા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code