1. Home
  2. Tag "AtalBihariVajpayee"

એક જ પરિવારના ગૌરવગાનની પરંપરાનો અંત: PM મોદી

લખનઉ, 25 ડિસેમ્બર 2025: Good Governance Day  નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ ખાતે 230 કરોડના ખર્ચે નિર્મિત ભવ્ય ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના આદર્શોને સમર્પિત આ સ્થળ દેશની નવી પેઢી માટે દેશભક્તિ અને સુશાસનનું કેન્દ્ર બનશે. 65 એકરમાં ફેલાયેલા આ સંકુલમાં અટલ બિહારી વાજપેયી, શ્યામા પ્રસાદ મુખર્જી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code