1. Home
  2. Tag "attacks"

સૈફ અલી ખાન પર હુમલાના આરોપીની ધરપકડ, 33 કલાક બાદ મુંબઈ પોલીસને મોટી સફળતા

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં છરી વડે ઘણી વખત હુમલો કરનાર શકમંદ ઝડપાઈ ગયો છે. જાણકારી અનુસાર મુંબઈ પોલીસે તેને પકડી લીધો છે. હુમલાના 33 કલાક બાદ પોલીસને સફળતા મળી છે. અગાઉ આ માહિતી સામે આવી હતી કે આરોપીને છેલ્લે બાંદ્રા રેલવે સ્ટેશન પર જોવામાં આવ્યો હતો. ત્યારથી તેની ધરપકડના પ્રયાસો […]

ઈઝરાયલી સેનાએ ગાઝામાં 100 થી વધુ સ્થળો પર હુમલા કર્યાં

ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે અઠવાડિયાનાં અંતે ગાઝા પટ્ટીમાં 100 થી વધુ સ્થળો પર ઈઝરાયેલે ડ્રોનથી હુમલો કર્યો હતો, આ હુમલામાં લગભગ 200 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં હમાસના કેટલાય લડવૈયા માર્યા ગયા હતા. અઠવાડિયાનાં અંતે લગભગ 92 ઈઝરાયેલી હવાઈ હુમલાઓ અને ગોળીબારની ઘટનાઓમાં બની જેમાં ઓછામાં ઓછા 184 લોકો માર્યા ગયા હતા. ખાસ કરીને […]

રશિયાના કઝાનમાં 9/11 જેટલા હુમલા, ડ્રોનથી અનેક ઈમારતો ઉપર થયા હુમલા

રશિયાના કઝાન શહેરમાં મોટો ડ્રોન હુમલો થયો છે. રશિયન મીડિયા અનુસાર, ડ્રોન કાઝાનમાં અનેક બહુમાળી ઈમારતોને અથડાયા છે. આ હુમલો 2001માં અમેરિકામાં 11 સપ્ટેમ્બરના હુમલાની જેમ કરવામાં આવ્યો છે. આ હુમલામાં થયેલા નુકસાન અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી, પરંતુ જે રીતે ડ્રોન રહેણાંક મકાનો સાથે અથડાયા હતા અને જે રીતે વિસ્ફોટ અને ઈમારતોમાં […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર 2200થી વધુ હુમલા, માત્ર બે દિવસમાં ત્રણ મંદિરોમાં તોડફોડ

બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલાઓ અટકી રહ્યા નથી. હવે મૈમનસિંહ અને દિનાજપુરમાં તોફાનીઓએ બે દિવસમાં ત્રણ હિંદુ મંદિરોમાં આઠ મૂર્તિઓની તોડફોડ કરી છે. શુક્રવારે એક સમાચારમાં માહિતી આપવામાં આવી હતી. પોલીસે મંદિરમાં તોડફોડના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગુરુવાર અને શુક્રવારે સવારે મૈમનસિંહના હાલુઘાટ ઉપ-જિલ્લામાં બે મંદિરોની ત્રણ મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના […]

પ્રધાનમંત્રીએ 2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​2001માં સંસદ પર થયેલા હુમલામાં શહીદ થયેલા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપી હતી. X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ. તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્રેરણા આપતું રહેશે. આપણે તેમની હિંમત અને સમર્પણ માટે સદાકાળ આભારી રહીએ છીએ.” સંસદ પર થયેલ આતંકવાદી હુમલાની […]

ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે કરેલા હુમલામાં કેટલાક બંધક માર્યા ગયાનો હમાસનો દાવો

ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસે કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં 33 ઈઝરાયેલી બંધકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક અન્ય બંધકો હજુ પણ ગૂમ છે. આ મૃત્યુ ઇઝરાયેલના સૈન્ય હુમલાને કારણે થયા હતા. હમાસે જાહેર કરેલા વીડિયોમાં ઈઝરાયેલના બંધકોને રાખવામાં આવેલા વિસ્તારો પર અગાઉના ઈઝરાયેલી હુમલાઓની તસવીરો […]

લેબનોન: ઈઝરાયેલના હુમલામાં એક સૈનિક સહિત 4ના મોત

નવી દિલ્હીઃ દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલી હુમલામાં લેબનીઝ સૈન્ય સૈનિક સહિત ચાર લોકો માર્યા ગયા અને અન્ય 40 ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયેલી હવાઈ હુમલામાં લેબનીઝ સૈન્ય સૈનિક માર્યા ગયા અને 18 અન્ય ઘાયલ થયા. લેબનીઝ સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિયામાં કુલેલેહ-ટાયર રોડ પર લેબનીઝ આર્મી પોસ્ટને નિશાન બનાવવામાં આવ્યું […]

‘ઈઝરાયલી હુમલાને ઓછો ન આંકવો જોઈએ…’, ઈરાનના સુપ્રીમ લીડરની અધિકારીઓને તાકીદ

તહેરીનઃ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા સૈયદ અલી ખામેનીએ ઈઝરાયેલના હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ઈરાન વિરુદ્ધ ઈઝરાયલના તાજેતરના ‘તોફાની કૃત્ય’ને ન તો અતિશયોક્તિપૂર્ણ કે ન ઓછું આંકવું જોઈએ. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA અનુસાર, સર્વોચ્ચ નેતાએ આ ટિપ્પણી કરી હતી જ્યારે તેઓ ઈરાની સૈન્ય કર્મચારીઓના પરિવારોને મળ્યા હતા, જેઓ દેશની સુરક્ષાની રક્ષા કરતી વખતે […]

બેરુતમાં એક હુમલામાં હિઝબુલ્લાનો ટોચનો કમાન્ડર ઠાર મરાયાનો ઈઝરાયલી સેનાનો દાવો

જેરૂસલેમ: વર્ષ 2023માં 7મી ઓક્ટોબરના રોજ હમાસના આંતકાવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલે હમાસના આતંકવાદીઓના ખાતમાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ ગાઝા વિસ્તારમાં લોકોની વચ્ચે છુપાયેલા આતંકીઓને શોધી-શોધીને ઠાર માર્યાં છે. દરમિયાન આસપાસના દેશના આતંકવાદી સંગઠનો ઈઝરાયલની આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ કેટલાક આતંકવાદી સંગઠનો ઈઝરાયલ ઉપર હુમલા કરી રહ્યાં છે, જેથી ઈઝરાયલે તેમનો ખાતમો […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓના હુમલામાં બે જવાન શહીદ

કિશ્તવાડમાં આતંકવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ ભારતીય જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્વે શરૂ કર્યો નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા જવાનોએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન કિશ્તવાડમાં આતંકવાદીઓએ સાથે થયેલી અથડામણમાં બે જવાનો શહીદ થયાં હતા. ભારતીય સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને આતંકવાદીના ખાતમા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code