હોળાષ્ટકને લીધે હવે અઠવાડિયા સુધી માંગલિક કાર્યો પર બ્રેક લાગી
અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026: હોળાષ્ટકનો આજે મધરાતથી પ્રારંભ થતાં જ હવે અઠવાડિયા સુધી એટલે કે, ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ ચૌદશ સુધી કોઈ માંગલિક કાર્યો થઈ શકશે નહીં. ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ પૂનમ સુધીના આ સમયગાળાને પ્રકૃતિના નિદર્શન અને તેના અવલોકન માટે રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રકૃતિને લગતા અવલોકન અને […]


