1. Home
  2. Tag "Ayodhya Diwali"

રામનગરી અયોધ્યામાં 22 લાખથી વઘુ દિવડાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરાયો

અયોધ્યાઃ રામનગરી અયોઘ્યામાં વિતેવી રાત્રે 22 લાયક 23 હજાર દિવડાઓ પ્રગટાવીને સમગ્ર અયોધ્યાને રોશન કરવામાં આવ્યું હતું આ દિવડાઓની સંખ્યાએ વિશ્વ રેકોર્ડ સ્થઆપિત કર્યો છે.એટલે કે રામનગરીએ સતત સાતમી વખત પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. રામ કી પૌરી પર એક સાથે 22.23 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો […]

અયોધ્યામાં દિવાળીના પર્વની તૈયારીઓ, એક સાથે 9 લાખ દીપ પ્રગટાવવાનો બનાવાશે રેકોર્ડ

અયોધ્યામાં દિવાળી પર્વની જોરો શોરોથી તૈયારીઓ 1 થી ૩ નવેમ્બર દરમિયાન ઘણી જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો એક સાથે 9 લાખ દીવા પ્રગટવવાનો બનાવાશે રેકોર્ડ લખનઉ :દીપાવલી નિમિત્તે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સોમવારથી ‘દીપોત્સવ’ શરૂ થઈ રહ્યો છે. આ અવસર પર ઉત્તર પ્રદેશ સરકાર 1 થી 3 નવેમ્બર વચ્ચે ઘણી જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code