અયોધ્યા રામ મંદિર વિવાદ: ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
અયોધ્યા, 26 જૂન 2026: રામમંદિર દાન વિવાદ મામલે ફરિયાદ નોંધાયાની ઘટનાક્રમ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. દરમિયાન શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસજીના ઉત્તરાધિકારી મહંત કમલનયન દાસજીએ સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું હતું કે, હજુ સુધી મને ઘટનાની […]


