જાન્યુઆરીમાં પીએમ મોદી કરશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા,CMએ કહ્યું- અયોધ્યાને સુંદર શહેર તરીકે જોવામાં આવશે
લખનઉ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે કહ્યું કે જાન્યુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જ્યારે રામલલા પોતાના મંદિરમાં બિરાજશે ત્યારે સમગ્ર વિશ્વ અયોધ્યા તરફ આકર્ષિત થશે. આજે દરેક મોટા શહેર અયોધ્યા સાથે જોડાવા માંગે છે. કારણ કે આ નવી અયોધ્યા છે. મોદી સરકારના નવ વર્ષ પૂરા થવા પર […]


