1. Home
  2. Tag "ayodhya"

CM એકનાથ શિંદે અને તેમની કેબિનેટ 9 એપ્રિલે અયોધ્યા જશે,રામલલાના કરશે દર્શન

 CM એકનાથ શિંદે જશે અયોધ્યા 9 એપ્રિલે તેમની કેબિનેટ સાથે જશે રામલલાના કરશે દર્શન સરયુ આરતીમાં પણ ભાગ લેશે મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની કેબિનેટ 9 એપ્રિલે અયોધ્યા જશે.એકનાથ શિંદેએ રવિવારે કહ્યું કે તેઓ તેમની પાર્ટીના નેતાઓ સાથે 9 એપ્રિલે અયોધ્યા જશે અને ત્યાં સરયૂ નદીના કિનારે પ્રાર્થના કરશે. ઉલ્લેખનીય છે […]

આ રીતે અયોધ્યામાં બનશે ભવ્ય રામ મંદિર,દરવાજા બનાવવા માટે આ ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ

લખનઉ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને પહેલો માળ ઓક્ટોબર અથવા નવેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. તે પછી, ફ્લોર અને છત પર માર્બલ લગાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024માં અથવા તેની આસપાસ મકર સંક્રાંતિના શુભ મુહૂર્તમાં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. મંદિર એવી રીતે બનાવવામાં આવી […]

અયોધ્યામાં રામ લલાની મૂર્તિ માટે કર્ણાટકથી શીલા થઈ રવાના, 5 કલાકારો આપશે ભવ્ય આકાર

લખનઉ:ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિર માટે ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે કર્ણાટકના ઉડુપી જિલ્લાના કરકલાથી એક વિશાળ પથ્થર અયોધ્યા મોકલવામાં આવ્યો છે. VHP સૂત્રોએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પહેલા શિલાની પૂજા કરી અને પછી તેને એક મોટા ટ્રકમાં ભરીને અયોધ્યા મોકલ્યો. કર્ણાટકના ઉર્જા, કન્નડ અને સંસ્કૃતિ મંત્રી વી […]

અયોધ્યામાં 21 થી 30 માર્ચ દરમિયાન રામજન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે

લખનઉ:અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ચૈત્રી નવરાત્રી દરમિયાન 21 થી 30 માર્ચ દરમિયાન અયોધ્યામાં 10 દિવસીય ‘રામ જન્મ મહોત્સવ’નું આયોજન કરશે.રામ મંદિર ટ્રસ્ટે મંગળવારે મોડી સાંજે તેના ટ્વિટર હેન્ડલ પરથી તહેવારનું સત્તાવાર પોસ્ટર બહાર પાડ્યું છે. ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે રમતગમતની સ્પર્ધાઓમાં ‘રન ફોર રામ’ મેરેથોન દોડ, […]

રામ નગરી અયોધ્યામાં પંચકોશી પરિક્રમા સાથે હોળીની શરૂઆત, જોવા મળ્યો હોળીનો ઉત્સાહ

રામનગરી અયોધ્યામાં પંચકોશી પરિક્રમા સાથે હોળીનો આરંભ અયોધ્યામાં જોવા મળ્યો હોળીનો ઉત્સાહ દિલ્હીઃ રામનગરી અયોધ્યામાં હોળી હોય દિવાળી હોય કે પછી રામનવમી હોય દરેક તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે મનાવાઈ છે ત્યારે હવે હોળીના 2 દિવસ બાકી છે  ત્યારે લોકોમાં અહી ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની નગરીમાં અવધની હોળીનો આરંભ […]

અયોધ્યામાં રામ મંદિરની તર્જ પર બનશે યોગી મંદિર, CM યોગીની 101 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત થશે

લખનઉ:યોગી આદિત્યનાથનું મંદિર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની તર્જ પર બનવા જઈ રહ્યું છે. જેમાં યોગી આદિત્યનાથનું આ મંદિર 101 ફૂટ ઊંચું હશે અને તેના નિર્માણનો ખર્ચ લગભગ ચાર કરોડ રૂપિયા થશે.તેનું ભૂમિપૂજન 24 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.આ મંદિર બનાવનાર પ્રભાકર મૌર્ય આ પહેલા પણ સરકારી જમીન પર યોગી મંદિર બનાવીને વિવાદોમાં આવી ચુક્યા છે. અયોધ્યામાં […]

અયોધ્યા બાદ કર્ણાટકમાં પણ ભવ્ય રામ મંદિર બનશે, તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરશે

બેંગ્લોરઃ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે અને જાન્યુઆરી 2024 સુધીમાં મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવે તેવી આશા છે. દરમિયાન હવે અયોધ્યા બાદ કર્ણાટકમાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિર બનાવામાં આવશે. આ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જાહેરાત કરી હતી. તેમજ તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરવામાં આવશે.  ધાર્મિક […]

એક ફોન કોલ અને સમગ્ર અયોધ્યામાં મચી ગયો ખળભળાટ,જયારે રામજન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી     

લખનઉ:અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે, જે બાદ હોબાળો મચી ગયો છે.આ ધમકી ગુરુવારે મનોજ નામના વ્યક્તિને ફોન કરીને આપવામાં આવી હતી. મનોજ કુમાર અયોધ્યાના રામલીલા સદનના રહેવાસી છે અને હાલ પ્રયાગરાજમાં રહે છે. હાલ પોલીસે ધમકી આપનારની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. વાસ્તવમાં, મનોજ કુમારે પોલીસને જણાવ્યું કે, તેમને સવારે […]

રામમંદિરમાં રામલલાના બાળ સ્વરુપને સ્થાપિત કરવા નેપાળથી શાલિગ્રામ શિલા અયોધ્યા આવી પહોંચી- પૂજાવિધી કર્યા બાદ ટ્ર્સ્ટને સોંપાશે

રામ મંદિર માટે નેપાળથી શિલા અયોધ્યા પહોંચી પૂજા વિધી બાદ ટ્રસ્ટને સોંપવામાં આવશે અયોધ્યા- રામ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે, ખૂબ જ આતુરતાથી આ મંદિર બનવાની રાહ જોવાઈ રહી છે, મંદિરનું કાર્ય મોટાભાગનું પૂર્ણ થવામાં આવ્યું છે આવતા વર્ષે આ મંદિર બનીને તૈયાર થઈ જશે. ત્યારે હવે અયોધ્યાના રામમંદિરમાં રામલાલાના બાળસ્વરુપની સ્થાપના નેપાળથી મંદાવેલ […]

રામ મંદિરમાં રામલલાના બાળ સ્વરૂપની સ્થાપના માટે નેપાળથી આવેલ બે વિશાળ ‘શિલા’ઓ આજે અયોધ્યા પહોંચશે

રામ મંદિરને લઈને ભક્તો ઉત્સાહીત આજે નેપાળથી લાવવામાં આવેલ શિલાઓ અયોધ્યા લવાશે આ શિલામાંથી બાળરામલલાનું સ્વરુપ સ્થાપિત કરાશે લખનૌઃ- રામ મંદિર કરોડો શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે,જે આ વર્ષના અતંમાં અથવા 2024ના આરંભમાં શરુ થઈ જશે, કરોડો લોકો આ મંદિરને દાન કરી રહ્યા છે. લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે ત્યારે મંદિરનું નિર્માણ કાર્ય પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code