CM એકનાથ શિંદે અને તેમની કેબિનેટ 9 એપ્રિલે અયોધ્યા જશે,રામલલાના કરશે દર્શન
CM એકનાથ શિંદે જશે અયોધ્યા 9 એપ્રિલે તેમની કેબિનેટ સાથે જશે રામલલાના કરશે દર્શન સરયુ આરતીમાં પણ ભાગ લેશે મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની કેબિનેટ 9 એપ્રિલે અયોધ્યા જશે.એકનાથ શિંદેએ રવિવારે કહ્યું કે તેઓ તેમની પાર્ટીના નેતાઓ સાથે 9 એપ્રિલે અયોધ્યા જશે અને ત્યાં સરયૂ નદીના કિનારે પ્રાર્થના કરશે. ઉલ્લેખનીય છે […]


