1. Home
  2. Tag "ayodhya"

રામમંદિરઃપાયા ભરવાનું કાર્ય 20 એપ્રિલ સુધીમાં તૈયાર – સપ્ટેમ્બર સુધીમાં તમામ પાયા ભરવાનું કાર્ય થશે પૂર્ણ

લખનૌ -રામમંદિરને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે ,રામમંદિર નિર્માણ કાર્ય છેલ્લા ઘણા સમ.થી આરંભ કરવામાં આવી ચૂક્યું છે,બાંધકામ માટે પાયા ભરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. હાલ પાયોનો પ્રથમ સ્તર તૈયાર કરવામાં આવી રહ્યો છે જે 20 એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે. જો કે, આ સ્તરને સૂકવવા માટેની પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે.આ […]

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 44 દિવસમાં અકલ્પનીય દાન, આટલી રકમ થઇ એકત્ર

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અકલ્પનીય દાન આવ્યું 44 દિવસના નિધિ સમર્પણ અભિયાન દરમિયાન 3 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થઇ જ્યારે હજુ પણ અભિયાનની આ રાશિની ગણતરી ચાલુ છે નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં 44 દિવસ માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલ્યું હતું. આ અભિયાન દરમિયાન […]

અયોધ્યામાં ખોદકામ દરમિયાન મળ્યા સીતા રસોઈના સ્થળે ચરણ પાદુકા, વાસણો અને અન્ય વસ્તુઓ

રામ મદિર નિર્માણનું કાર્ય પૂર જોશમાં ખોદકામ દરમિયાન મળી કેટલીક વસ્તુઓ સીતા રસોઈના સ્થળેથી મળી વસ્તુઓ અયોધ્યા: ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યા ખાતે મંદિર હોવાના વધુ એક પુરાવા સામે આવ્યા છે, વિવાદ તો હવે પૂરો થયો છે. પરંતુ પ્રમાણ મળવાના હજુ શરૂ જ છે. ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર જ્યાં બનવાનું છે. એ અયોધ્યા […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણ માટે રાજસ્થાનમાંથી સૌથી વધારે મળ્યું દાન

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ મંદિરના નિર્માણ માટે સંમગ્ર દેશમાં પ્રજા પાસેથી મદદ માંગવામાં આવી રહી છે. જેથી સમગ્ર દેશમાંથી 1500 કરોડથી વધારેનું દાન મળ્યું હોવાનુ જાણવા મળે છે. જેમાં સૌથી વધારે દાન રાજસ્થાનની જનતાએ કર્યું છે. રાજસ્થાનની જનતાએ મંદિરના ભવ્ય નિર્માણ માટે અત્યાર […]

અયોધ્યામાં રામલલાના દર્શન વધુ સરળ બનશે, બની રહ્યું છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

હાલમાં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે બીજી તરફ અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઇ મથકની કામગીરી ચાલી રહી છે આગામી વર્ષે ઉડ્ડયન સેવા પણ ચાલુ થઇ જવાની સંભાવના નવી દિલ્હી: હાલમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે 44 દિવસના રામમંદિર નિધિ સમર્પણ કાર્યક્રમ દ્વારા મોટું ભંડોળ પણ એકત્રિત કરવામાં આવ્યું છે. […]

રામ મંદિરના નિર્માણ કાર્ય અર્થે 2100 કરોડથી વધુ રૂપિયાનું દાન મળ્યું: ટ્રસ્ટ

રામ મંદિર નિર્માણ કાર્ય માટેનું નિધિ સમર્પણ અભિયાન પૂર્ણ રામ મંદિર નિર્માણ કાર્ય માટે ટ્રસ્ટને 2100 કરોડથી વધુ દાન પેટે મળ્યા આ અભિયાન સમગ્ર દેશમાં 44 દિવસ ચાલ્યું હતું નવી દિલ્હી: અયોધ્યા રામમંદિર નિર્માણ કાર્ય માટે સમગ્ર દેશમાં શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ 44 દિવસનું અભિયાન શનિવારે સમાપ્ત થયું […]

રામ મંદિરના ટ્રસ્ટ દ્રારા મંદિર માટે ચાંદીનું દાન ન કરવાની અપીલ કરાઈ – ઘાતુને સાચવવા માટે હવે જગ્યા રહી નથી

રામ મંદિર માટે ચાંદીનું દાન ન કરવાની અપીલ ચાંદી સાચવવા માટે લોકરમાં હવે જગ્યા નથી દિલ્હી – રામનગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક લોકો પોતાની યથાશક્તિ મુજબ દાન કરી રહ્યા છે.ત્યારે રામ મંદિર માટે ચાંદીની ઈંટનો તો જાણે વરસાદ થઈ રહ્યો છે, ભગવાન રામના ભક્તો દાન કરવામાં મોખરે […]

અયોધ્યા: પીળા રંગનો ખાદી સિલ્કનો ડિઝાઇનર ડ્રેસ પહેરીને બિરાજમાન થયા રામલલા

વસંત પંચમી હિન્દુ ધર્મમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે પીળા ખાદી સિલ્કની ડિઝાઇનર ડ્રેસ પહેરીને બિરાજમાન થયા રામલલા ડિઝાઇનર મનીષ ત્રિપાઠી દ્વારા તૈયાર કરાયા અંગવસ્ત્ર સીએમ યોગીએ તૈયાર કરાયેલા વસ્ત્રોનું કરાયું નિરિક્ષણ દિલ્હીઃ- વસંત પંચમી હિન્દુ ધર્મમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.ત્યારે અયોધ્યામાં શ્રી રામના જન્મસ્થળ પર બિરાજમાન રામલલા મંગળવારે ખાદીના ડિઝાઇનર વસ્ત્ર પહેરીને […]

અયોધ્યા: સીએમ યોગી ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણની સ્થિતિ જાણવા પહોંચ્યા, વિકાસ કાર્યો ઝડપી બનાવવાના આપ્યા નિર્દેશ

સીએમ યોગી પહોંચ્યા અયોધ્યા રામ મંદિર નિર્માણની સ્થિતિ જાણવા પહોંચ્યા વિકાસ કાર્યો ઝડપી બનાવવાના આપ્યા નિર્દેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય શ્રી રામ મંદિરની સ્થિતિ જાણવા માટે પહોંચ્યા હતા.જ્યાં તેમણે વિકાસ કાર્યો ઝડપી બનાવવાના આદેશ આપ્યા હતા. સીએમ યોગીએ અયોધ્યાને દુનિયાનું સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળના રૂપમાં વિકસિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને રામ […]

અયોધ્યામાં રામ મંદિર માટેની આસ્થા-સમર્પિતતાનું પ્રેરક દ્રષ્ટાંત: જીવનની અંતિમ ઘડીએ પણ રામ મંદિર માટે અર્પણ કરી નિધિ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શ્રદ્વાળુઓ અને કાર્યકર્તાઓની આસ્થાનું પ્રેરકરૂપ દ્રષ્ટાંત જીવનની અંતિમ ઘડીએ પણ રામ મંદિર નિર્માણ માટે નિધિ અર્પણ કરી રામ મંદિર નિર્માણ માટેની આ આસ્થા અને સમર્પિતતા ખરા અર્થમાં પ્રેરણાદાયક છે સંકેત. મહેતા અનેક વર્ષોની પ્રતિક્ષાના ફળસ્વરૂપે હવે અયોધ્યામાં એ શુભ ઘડી આવી ચૂકી છે જ્યારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર તીર્થક્ષેત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code