રામમંદિરઃપાયા ભરવાનું કાર્ય 20 એપ્રિલ સુધીમાં તૈયાર – સપ્ટેમ્બર સુધીમાં તમામ પાયા ભરવાનું કાર્ય થશે પૂર્ણ
લખનૌ -રામમંદિરને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે ,રામમંદિર નિર્માણ કાર્ય છેલ્લા ઘણા સમ.થી આરંભ કરવામાં આવી ચૂક્યું છે,બાંધકામ માટે પાયા ભરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. હાલ પાયોનો પ્રથમ સ્તર તૈયાર કરવામાં આવી રહ્યો છે જે 20 એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે. જો કે, આ સ્તરને સૂકવવા માટેની પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે.આ […]


