1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યામાં નિર્માણ પામનારી મસ્જિદનો પાયો 26 જાન્યુઆરીએ નંખાય તેવી શક્યતા

અયોધ્યામાં એક તરફ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ બીજી તરફ હવે મસ્જિદનાં નિર્માણ માટે 26 જાન્યુઆરીએ નંખાશે પાયો મસ્જિદમાં એક સમયે એક સાથે 2000 લોકો નમાઝ પઢી શકશે અયોધ્યા: અયોધ્યામાં એક તરફ રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો બીજી તરફ મસ્જિદ માટે ફાળવવામાં આવેલી જમીન પર મસ્જિદના બાંધકામમાં પણ તેજી આવી રહી છે. એવો […]

અયોધ્યામાં રામ મંદિર માટે ભક્તોની લેવાશે મદદ, વિશ્વ હિન્દુ પરિષદ 11 કરોડ પરિવારનો કરશે સંપર્ક

દિલ્હીઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિર બનાવવા માટે રામ ભક્તો પાસે મદદ લેવામાં આવશે. જે માટે સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અભિયાન ચલાશે. વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દેશના ચાર લાખ ગામમાં 11 કરોડ પરિવારનો સંપર્ક કરશે. એટલું જ રામ ભક્તો દ્વારા મંદિર નિર્માણ માટે આર્થિક […]

રામ મંદિરના નિર્માણ માટે નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું

રામ મંદિરના નિર્માણ માટે નિષ્ણાંતોની સમિતિનું ગઠન  સમિતિ 15 ડિસેમ્બરના રોજ રિપોર્ટ સોંપસે દિલ્હીઃ-અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ પુર જોરશોરથી શરુ કરવામાં આવી ચૂકી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી  હતી. આ બેઠકમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના પાયાની રચનાની સમીક્ષા અને ભલામણ અંગે સંબંધિત વિસ્તારના […]

અયોધ્યામાં બનશે પરંપરાગત બે મિનાર વાળી લંબગોળાકાર મસ્જિદ – 2 હજાર લોકો એક સાથે નમાઝ પઢી શકશે

અયોધ્યામાં બનશે પરંપરાગત બે મિનાર વાળી લંબગોળાકાર મસ્જિદ અહીં 2 હજાર લોકો એક સાથે નમાઝ પઢી શકશે દિલ્હીઃ-અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય તો શરુ થઈ ચૂક્યું છે ત્યારે હવે અયોધ્યામાં બનનારી મસ્જિદ માટેની ડિઝાઈન પણ તૈયાર કરવામાં આવી ચૂકી છે, અયોધ્યાના ધન્નીપુરમાં બનાવવામાં આવનાર મસ્જિદ પરંપરાગત રીતે બે મિનારાની સાથે સાથે લંબગોળાકારની હશે, આ મસ્જિદને […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીને આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી થાળ ધરાવાશે

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્યુ મંદિર બનાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. ત્યારે અયોધ્યામાં રામલલ્લા મંદિરને આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. જલારામ મંદિર તરફથી રામલ્લાને આજીવન થાળ ધરાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઈચ્છાને રામ મંદિરના ટ્રસ્ટીઓએ સ્વિકારી હતી. બાપાના પરિવારજન ભરતભાઇ ચંદારાણાએ જણાવ્યું કે, વીરપુર જલારામ મંદિરના મહંત રઘુબાપાએ અયોધ્યા […]

અયોધ્યા રામ મંદિરની નવી ડિઝાઈન તૈયાર -ત્રણમાળનું પાંચ શિખરો વાળું હશે ભવ્ય રામ મંદિર

અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનશે ત્રણ માળનું ફાઈનલ ડિઝાઈન તૈયાર નિખિલ સોમપુરાએ ડિઝાઈન બતાવી પાંચ શિખરો વાળું હશે રામ મંદિર બીજા માળે રામલલા બિરાજશે અંદાજે 69 એકર જમીન પર પાંચ શિખર વાળું વિશ્વમાં ક્યાય નથી જનીમથી 17 ફૂચટ ઊંચાઈ પર મંદિરનું નિર્માણ કરાશે સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી છે,આ પહેલા પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code