આયુષ ચિકિત્સા પદ્ધતિઓએ નાગરિકોના સ્વાસ્થ્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે: રાષ્ટ્રપતિ
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2026: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના બુલઢાણાના શેગાંવમાં નેશનલ આરોગ્ય મેળા 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આયુષ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનાર છ વરિષ્ઠ વૈદ્યોનું સન્માન પણ કર્યું હતું. આ અવસર પર રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણી પરંપરામાં સર્વાંગી સ્વાસ્થ્યને સૌથી મોટું સુખ માનવામાં આવે છે. સ્વસ્થ નાગરિકો […]


