1. Home
  2. Tag "Ayushman Bharat Yojana"

આયુષ્માન ભારત યોજના હેઠળ 62 કરોડથી વધુ લોકો હવે મફત આરોગ્યસંભાળ માટે પાત્ર છે: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત વર્લ્ડ હેલ્થ સમિટ (ડબલ્યુએચએસ) રિજનલ મીટિંગ એશિયા 2025ને સંબોધન કર્યું હતું. શ્રી ગોયલે કોવિડ-19 મહામારી દરમિયાન ભારતની સક્રિય અને સહાનુભૂતિપૂર્ણ વૈશ્વિક પ્રતિક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો. વેક્સિન મૈત્રી પહેલ દ્વારા, ભારતે ઓછા વિકસિત અને નબળા દેશોને લગભગ 300 મિલિયન રસી […]

આયુષ્માન ભારત યોજના: 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મળશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ આવકને ધ્યાનમાં લીધા વિના 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય કવરેજને મંજૂરી આપી છે. આનો હેતુ આશરે 4.5 કરોડ પરિવારો સાથે છ (6) કરોડ વરિષ્ઠ નાગરિકોને કુટુંબના ધોરણે 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય […]

આયુષ્માન ભારત યોજના હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મામલે સમગ્ર દેશમાં ગુજરાત ટોપ ઉપર

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સારવાર મળી રહે તે માટે તેમની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના તમામ રાજ્યોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 9610 આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે, અને આ સાથે હેલ્થ […]

PM મોદીએ કહ્યું ‘તુલસીભાઈ’ તો ખુશ થયા WHOના ડિરેક્ટર જનરલ,પસંદ આવી આયુષ્માન ભારત યોજના

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસનું ભારતમાં સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ ડૉ. ટેડ્રોસ માટે ‘તુલસીભાઈ’ નામનો ઉપયોગ કર્યો, જે નામ વડાપ્રધાનએ તેમની છેલ્લી મુલાકાતમાં ડિરેક્ટર જનરલને આપ્યું હતું. ડૉ. ટેડ્રોસ 17-18 ઓગસ્ટ, 2023ના રોજ ગાંધીનગર, ગુજરાતમાં યોજાનારી પરંપરાગત દવા પર WHO વૈશ્વિક સમિટમાં ભાગ લેશે. આયુષ મંત્રાલયના એક્સ થ્રેડ્સનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું; “મારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code