બદ્રીનાથ-કેદારનાથ ધામની યાત્રા બનશે સરળ,સરકાર કરી રહી છે આ ખાસ વ્યવસ્થા
બદ્રીનાથ-કેદારનાથ ધામની યાત્રા બનશે સરળ સરકાર કરી રહી છે ખાસ વ્યવસ્થા વન-વે બાયપાસ બનાવવામાં આવશે સોનપ્રયાગથી કાલીમઠ થઈને ગુપ્તકાશી સુધી વન-વે આ ટનલ સમગ્ર ઉત્તરાખંડમાં સૌથી લાંબી હશે દહેરાદુન : હવે બદ્રીનાથ-કેદારનાથ યાત્રા સરળ અને સુલભ બનશે. આ માટે સરકાર ખાસ વ્યવસ્થા કરી રહી છે. બદ્રીનાથ-કેદારનાથ યાત્રા સરળ અને સુલભ બનાવવા માટે સોનપ્રયાગથી કાલીમઠ થઈને […]


