રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન: ભારે ભીડ સથે દિલ્હી-મુંબઈ ટ્રેક પર પહોંચ્યા બૈંસલા, રેલવેએ બંધ કર્યું ટ્રેનોનું સંચાલન
ગુર્જર સમાજ દ્વારા અનામત માટે આપવામાં આવેલી સમયમર્યાદાના સમાપ્ત થવાની સાથે જ કિરોડીસિંહબૈંસલાએ રેલવે ટ્રેક તરફ કૂચનું એલાન કર્યું છે. બૈંસલાએ કહ્યુ છેકે સૌથી આગળ તેઓ રહેશે. જ્યારે યુવાનો સૌથી પાછળ રહેશે. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવામાં આવશે. ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના દેખાવોને જોતા રેલવેએ દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર ટ્રેનોના આવાગમન રોકી દીધા છે. સવાઈ માધોપુરના […]