1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં સુખનું વાવેતર થઈ રહ્યું છેઃ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રેરણાદાયક સંવાદ

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભારતકૂલ અધ્યાય–2 ખાતે બનાસની સુવાસથી ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ સુધીનો અર્થસભર વિકાસ દ્રષ્ટિકોણ રજૂ કર્યો (અલકેશ પટેલ) અમદાવાદ, 13 ડિસેમ્બર, 2025ઃ An inspiring dialogue by Shankarbhai Chaudhary ભારતકૂલ અધ્યાય–2 ના બીજા દિવસે શનિવારે ‘બનાસની સુવાસ’ અંતર્ગત યોજાયેલા સંવાદમાં બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના સર્વાંગી વિકાસની યાત્રા, તેના […]

ઉત્તર ગુજરાતમાં સાયબર ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ, ચારની ધરપકડ

ગાંધીનગર: પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ કાર્યવાહી કરી કરોડો રૂપિયાના સાયબર ક્રાઇમ આચરતા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. પ્રાથમિક તપાસમાં ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, […]

ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ નર્સિંગ કોલેજ તરીકે ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગને મળ્યો એવોર્ડ

ભાભર: ગુજરાત રાજ્યની અગ્રણી સંસ્થાઓના સન્માન સમારોહમાં, ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભરને ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ નર્સિંગ કોલેજ તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ સન્માન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાના વરદ હસ્તે સંસ્થાના ચેરમેન સરતાનભાઈ આર. દેસાઈ (ચેરમેન, શ્રી ક્રિષ્ના ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ, ભાભર અને ફી […]

બનાસકાંઠામાં ખેડૂતો માટે 5158 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવાયો

રવિ સીઝન ટાણે જ રાસાયણિક ખાતરની તંત્રીથી ખેડૂતોમાં વિરોધ ઊઠ્યો હતો ડીસા રેક પોઈન્ટ પર ઇફકોનું 3158 મેટ્રિક ટન, IPLનું 2000 મેટ્રિક ટન યુરિયા ઉતારાયુ કૃષિ વિભાગે ખેડૂતોને યુરિયાના અતિરિક્ત સંગ્રહથી દૂર રહેવાની સલાહ આપી પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનના ટાણે જ રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે વિરોધ ઉઠ્યો હતો. ખાતર વિતરણ કેન્દ્રો પર સવારથી […]

બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત, થરા હાઈવે પર ટ્રેલર-ડમ્પર ટકરાયા

થરા હાઈવે પર ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, થરા- દિયોદર રોડ પર કંથેરીયા નજીક ટ્રેલર-બાઈકના અકસ્માતમાં એકનું મોત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પાલનપુરઃ રાજ્યમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં બનાસકાંઠામાં અકસ્માતના જૂદા જૂદા બે બનાવોમાં બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ થરા નેશનલ હાઈવે પર એક અકસ્માત […]

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા પસ્તાઈ રહ્યા છેઃ સાંસદ ગનીબેન ઠાકોર

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કરાયું, કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સામે પ્રહારો કર્યા, કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને મળ્યો આવકાર પાલનપુરઃ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લોકાર્પણ કર્યું હતુ. બનાસકાંઠા કોંગ્રેસ કાર્યાલયના લોકાર્પણ સમારોહમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા. […]

બનાસકાંઠાના મુક્તેશ્વર જળાશયની આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું

પાલનપુરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલએ જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી […]

બનાસકાંઠાઃ દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશીની લહેર

ડીસાઃ બનાસકાંઠાની જીવાદોરી સમાન દાતીવાડા ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે 9 અને 10 નંબરનો ગેટ ખોલીને […]

બનાસકાંઠામાં પૂરગ્રસ્તોને 18000 રાશન કીટ અને 3.63 લાખ ફુડ પેકેટનું વિતરણ

જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સંયુક્ત રીતે રાહત કામગીરી, 3,90,000 પાણીની બોટલનું પણ વિતરણ કરાયુ, 297 ગામોમાંથી 294માં વીજળી શરૂ, 1863 તૂટેલા પોલમાંથી 600 ઊભા કરાયા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, થરાદ અને વાવ વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરને લીધે ભારે તારાજી થઈ હતી. પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર […]

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત, નુકસાનની વિગતો મેળવી

વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે, મુખ્યમંત્રીએ ગઈકાલ બાદ આજે ફરી પૂરગ્રસ્તોને મળીને નુકસાનીની વિગતો મેળવી, નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કરાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં અતિવૃષ્ટિએ ભારે તારાજી કરી છે. 5 દિવસ પહેલા પડેલા વરસાદના પાણી હજુ પણ ભરેલા છે. પશુપાલન, ખેતીવાડી સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code