1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં આચારસંહિતા ભંગની ફરિયાદ માટે કન્ટ્રોલરૂમ શરૂ કરાયો

પાલનપુરઃ લોકસભાની ચૂંટણી માટેની વિધિવત જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે. જેમાં બનાસકાંઠા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ જાહેર થતાં બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેકટર દ્વારા કન્ટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો […]

બનાસકાંઠાના જસરા ગામે યોજાયો અશ્વમેળો, 16 રાજ્યોના અશ્વસવારોએ બતાવ્યા કરતબ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષે શિવરાત્રિના દિને પરંપરાગતરીતે અશ્વમેળો યોજાઈ છે. આ વખતે પણ શિવરાત્રિના દિને યોજાયેલા અશ્વમેળામાં 16 રાજ્યોના અલગ અલગ નકસલના અશ્વોએ ભાગ લીધો હતો. અને અશ્વસવારોએ સ્પર્ધામાં ભાગ લઈને કરતબો બતાવ્યા હતા. લાખણી તાલુકાના જસરા ગામમાં પૌરાણિક બુઢેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર પાંડવોના ઇતિહાસ […]

બનાસકાંઠામાં માવઠાથી ખેતરોમાં ભરાયાં પાણી, રાયડો. જીરૂ, બટાકા સહિતના પાકને નુકસાન

અમદાવાદઃ ઉનાળાના આગમનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વાતાવરણમાં આવેલા પલટા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. માવઠાને લીધે ખેતિપાકને નુકસાન થયું છે. બનાસકાંઠામાં શનિવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદી ઝાંપટા પડતા ખેડૂતોના તૈયાર પાકો બટાકા રાયડો એરંડા જીરુ ઇસબગુલ સહિતના પાકોને નુકશાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા […]

બનાસકાંઠાના કાણોદરમાં ખાનગી ડેરી અને ફુડ પ્રોડક્ટસ પર દરોડા, 8200 કિલો ઘી જપ્ત કરાયું

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કાણોદર ખાતે ફુડ વિભાગના અધિકારીઓએ એક ખાનગી ડેરી અને એક ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડો પાડીને  બંને પેઢીમાંથી  53 લાખની કિંમતનો કુલ 8200 કિ.ગ્રા જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કાણોદરા ખાતેની […]

બનાસકાંઠાની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી બાદ પણ હજુ 51 જગ્યાઓ ખાલી

પાલનપુરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો બીજો તબક્કો પૂર્ણ કરાયો હતો. જિલ્લાની અનુદાન મેળવતી શાળાઓમાં બીજુ સત્ર પુરુ થવાની નજીક અને બોર્ડની પરીક્ષા પણ નજીક […]

બનાસકાંઠામાં 23 લાખ પશુઓને ખરવા મવાસા રોગની વેક્સીન આપવાની શરૂઆત

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલ 6 તાલુકાઓનાં છુટા છવાયા ગામોમાં પશુઓમાં ખરવા મોવાસાની બિમારી જોવા મળી હતી. જિલ્લામાં 23 લાખથી વધુ પશુધન હોવાથી પશુઓને બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને ત્વરિત ધોરણે 23 લાખ ખરવા મોવાસાની વેકસીનના ડોઝ જિલ્લા પશુપાલન વિભાગને મોકલવામાં આવ્યા છે. બનાસકાંઠા નાયબ પશુપાલન અધિકારીએ યુદ્ધના ધોરણે 27 ટીમો બનાવી તમામ […]

બનાસકાંઠામાં પશુઓમાં વ્યાપેલા રોગચાળા સામે પશુપાલન વિભાગે રસીકરણની કામગીરી આરંભી

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગચાળો વકરતા બનાસડેરી અને પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી મૂકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના  કાંકરેજ તાલુકાના 109 ગામોમાં સઘન રસીકરણ કરાશે. દોઢ લાખથી વધુ પશુઓને દસ દિવસમાં સરકારી તંત્ર અને બનાસ ડેરી દ્વારા રસિકરણ કરાશે. તંત્ર દ્વારા 62 હજાર પશુઓ અને બનાસ ડેરી દ્વારા એક લાખ […]

બનાસકાંઠામાં પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગચાળો વકરતા પશુપાલકોમાં ફફડાટ

પાલનપુરઃ ગુજરાતમાં પશુપાલનમાં બનાસકાંઠા જિલ્લો નંબર વન ગણાય છે. પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકો પણ પગભર બન્યા છે. પશુઓની સારીએવી માવજત કરવામાં આવતી હોય છે. પરંતુ ઘણીવાર પશુઓમાં રોગચાળો ફેલાય ત્યારે પશુપાલકોની હાલત કફોડી બનતી હોય  છે. ગત વર્ષે ગાયોમાં લંમ્પી નામના રોગથી અનેક ગાય મોતના મુખમાં ધકેલાય હતી. જ્યારે હાલ પશુઓમાં ખરવા-મેવાસા નામના રોગે ભરડો […]

બનાસકાંઠાના કુંભારીયા અને જલોત્રા ગામે આવાસ યોજનામાં લાભાર્થીઓને CMએ કારાવ્યો ગૃહપ્રવેશ

પાલનપુરઃ  વિકસિત ભારત, વિકસિત ગુજરાત આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજી નજીક કુંભારિયા અને વડગામ તાલુકાના જલોત્રા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ વસાહતની મુલાકાત લઈ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. અત્રે ઉલ્લખની છે કે, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક કુંભારીયા ખાતે  શક્તિ વસાહતમાં 101 આવાસો અને વડગામ […]

બનાસકાંઠામાં વાદળછાયાં વાતાવરણથી ખેડુતો બન્યા ચિંતિત, રવિપાકને નુકશાનની ભીતિ

પાલનપુરઃ રાજ્યમાં બુધવાર સવારથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં આકાશ વાદળછાયું બનતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હાલ રવિ સીઝન ચાલી રહી છે. જેમાં હાલ બટાટા નીકાળવાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતોએ બટાટા નીકાળી ખેતરોમાં ઢગલા કર્યા છે. ત્યારે જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. ઉપરાંત વાદળછાયાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code