હાદીના જનાઝાને લઈ ઢાકામાં ચુસ્ત બંદોબસ્ત, સંસદ ભવન પાસે જનમેદની ઉમટી
બાંગ્લાદેશના ઇન્કિલાબ મંચના સંયોજક અને જાણીતા છાત્ર નેતા શરીફ ઉસ્માન હાદીના જનાઝાને પગલે શનિવારે ઢાકામાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની રહી છે. તેમની અંતિમ વિદાયમાં સામેલ થવા માટે દેશના વિવિધ ભાગોમાંથી હજારો લોકો સંસદ ભવન (નેશનલ પાર્લામેન્ટ) વિસ્તારમાં ઉમટી રહ્યા છે. સંભવિત ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી […]


