1. Home
  2. Tag "bangladesh"

CAA: 21 મે પછી 30 હિન્દુ શરણાર્થીઓને મળશે નાગરિકતા!

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગુ થયા પછી, પાકિસ્તાનથી હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયા ઝડપી બની છે. વર્ષ 2000માં પાકિસ્તાનથી આવીને ફતેહાબાદમાં સ્થાયી થયેલા 30 હિન્દુઓને 21 મે પછી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ઈન્ટેલિજન્સ બ્યુરો અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ફતેહાબાદ પોસ્ટ ઓફિસમાં પાકિસ્તાનથી આવેલા 15 હિન્દુઓના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાં 1988માં પાકિસ્તાનમાં સાંસદ રહેલા […]

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગનું પ્રતિનિધિમંડળ બાંગ્લાદેશની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ડીએઆરપીજીના સચિવ વી.શ્રીનિવાસ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી) ભારત અને બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલય વચ્ચે એમઓયુના નવીનીકરણ સાથે સંબંધિત દ્વિપક્ષીય ચર્ચા માટે બાંગ્લાદેશમાં વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના 4 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વર્ષ 2024-2029ના ગાળા માટે કરશે. આ મુલાકાત બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલયના આમંત્રણ પર હાથ ધરવામાં આવી છે અને તેમાં બાંગ્લાદેશના […]

ભારત સરકારે 6 દેશોમાં 99,150 મેટ્રિક ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારતમાંથી પડોશી દેશ બાંગ્લાદેશ સહિત છ જેટલા દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં સફેદ ડુંગળીની નિકાસ કરવામાં આવે તેવી શકયતા છે. બાંગ્લાદેશ સહિત છ દેશમાં 99 હજારથી વધારે મેટ્રીક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય […]

બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનના પૂર્વ ખેલાડીને બનાવ્યા સ્પિન બોલિંગ કોચ

ટી20 વર્લ્ડ કપ 2024થી પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમએ એક મોટા પગલામાં પાકિસ્તાનના પૂર્વ સ્પિનર મુશ્તાક અહેમદને સ્પિન બોલિંગ કોચ બનાવ્યા છે. મુશ્તાક અહેમદ ટી20 વર્લ્ડ કપ સુધી બાંગ્લાદેશના સ્પિન બોલિંગ કોચ રહેશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનના દિગ્ગજની કોચ તરીકે નિમણૂક વિશે માહિતી આપી હતી. મુશ્તાક આવતા મહિને ઝિમ્બાબ્વે સામે રમાનાર ટી20 ઈન્ટરનેશનલ સીરીજ પહેલા તૈયારી […]

બાંગ્લાદેશમાં બે નહીં પરંતુ ત્રણ પાટા ઉપર દોડે છે ટ્રેનો

અહીં માત્ર મીટર અને બ્રોડગેજમાં જ ટ્રેનો ચલાવવામાં આવતી હતી એક જ ટ્રેક પર બે અલગ-અલગ ગેજની ટ્રેનો દોડાવાય છે નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં ટ્રેન બે પાટા ઉપર દોડે છે. પરંતુ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં બે નહીં પરંતુ 3 પાટા ઉપર ટ્રેન દોડે છે. કોઈપણ દેશમાં, ત્યાંના લોકો માટે ટ્રેન મુખ્ય સ્ત્રોત છે. જ્યાં […]

આસામથી ઝડપાયો ISISનો ઈન્ડિયા ચીફ, ચૂંટણીમાં આતંક ફેલાવવાનો હતો બદઈરાદો

ધુબરી: આસામ પોલીસની સ્પેશયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ ભારત અને બાંગ્લાદેશ બોર્ડર નજીકથી કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની બે કેડરને એરેસ્ટ કરી છે. લોકસભા ચૂંટણી પહેલા આને મોટી સફળતા માનવામાં આવે છે. પોલીસે કહ્યું છે કે આઈએસઆઈએસ આતંકી ધુબરી જિલ્લા પાસે બાંગ્લાદેશથી ભારતમાં દાખલ થયા અને તેઓ રાજ્યમાં […]

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા […]

સરકારના નોટિફિકેશન બાદ દેશભરમાં સીએએ લાગુ, 3 દેશોના બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. તેના પ્રમાણે હવે ત્રણ પાડોશી દેશોની લઘુમતીઓને ભારતની નાગરિકા મળી શકશે. તેના માટે તેમને કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી […]

સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસને મંજૂરી

નવી દિલ્હીઃ સરકારે સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64 હજાર 400 ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની સૂચના અનુસાર, બાંગ્લાદેશને 50 હજાર ટન ડુંગળીની નિકાસની મંજૂરી છે અને નેશનલ કૉ. ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા સંયુક્ત આરબ અમીરાતને 14 હજાર 400 ટનની મંજૂરી છે. સ્થાનિક આવક વધારવા અને ભાવને નિયંત્રણમાં […]

બાંગ્લાદેશમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 43નાં મૃત્યુ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની રાજધાનીમાં ઢાકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઢાકામાં સાત માળની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતા 43 લોકોના મૃત્યુ થયા હતા અને 22 લોકો ઈજાગ્રસ્ત બન્યા. ઘાયલ લોકોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામંતલાલ સિંઘએ ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ જઈ ઇજાગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી. સ્વાસ્થ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code