1. Home
  2. Tag "bangladesh"

કોરોનાને કારણે બે વર્ષથી બંધ રહ્યા બાદ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રેલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ સેવા શરૂ કોરોનાને કારણે બે વર્ષ સેવા હતી બંધ દિલ્હી:કોરોના વાયરસના સંક્રમણને કારણે બે વર્ષથી બંધ રહ્યા બાદ રવિવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રેલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ દરમિયાન બંધન એક્સપ્રેસને કોલકાતા સ્ટેશનથી પાડોશી દેશના ખુલના સુધી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ઈસ્ટર્ન રેલવે (ER)ના એક અધિકારીએ આ […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે 1 જૂનથી શરૂ થશે ટ્રેન સેવા,કોરોનાને કારણે 2 વર્ષથી હતી બંધ

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટ્રેન સેવા શરુ થશે   1 જૂનથી શરૂ થશે ટ્રેન સેવા કોરોનાને કારણે 2 વર્ષથી હતી બંધ દિલ્હી:કોરોનાને કારણે બે વર્ષથી બંધ ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટ્રેન સેવા આખરે 1 જૂનથી શરૂ થશે.આ ઉપરાંત, તે જ દિવસથી ઢાકા-કોલકાતા રૂટ પર ત્રણ ટ્રેનો પણ ચલાવવાનું શરૂ કરશે.બાંગ્લાદેશના રેલવે મંત્રાલયે બુધવારે આ માહિતી આપી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું […]

પાકિસ્તાન અને શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં પણ ચીનની વિરોધમાં સૂર ઉઠ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તાજેતરમાં જ બલુચ બિલરલ આર્મીએ તાજેતરમાં જ ચાઈનીઝ નાગરિકોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ ચાઈનીઝ નાગરિક સહિત પાંચેક વ્યક્તિઓના મોત થયાં હતા. આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકામાં પણ સ્થાનિકો ચીનના પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. હવે બાંગ્લાદેશમાં પણ ચાઈનીઝ કંપનીના વિરોધની ઘટના સામે આવી છે. બાંધના નિર્માણનું કામ કરતી […]

ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 73 પશુઓને બચાવાયા

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ ઉપર ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સરહદ ક્રોસ કરીને ગેરકાયદે ઘુસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત માનવીય વાળની તસ્કરી પણ ઝડપી લેવાઈ છે. […]

બાંગ્લાદેશે મુખ્ય બંદર ચિત્તાગોંગનો ઉપયોગ કરવા માટે ભારતને ઓફર કરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના પડોશી દેશો સહિત અન્ય દેશો સાથે સંબંધો મજબુત બન્યાં છે. પહેલો સગો પડોશી મંત્રને અનુસરતા ભારતે કોવિડ-19ના સમયગાળામાં પણ પડોશી દેશોને દવા અને વેક્સિન સહિતની મદદ કરી હતી. એટલું જ નહીં ભારતે દુનિયાના અન્ય દેશોને પણ વેક્સિન પુરી પાડી હતી. દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના […]

ઘુસખણોર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને પરત ક્યારે મોકલાશે? સરકારને જનતાનો સવાલ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં રામ નવમીના દિવસે જહાંગીરીપુરીમાં થયેલી હિંસામાં પોલીસે ધમધમાટ તેજ કરી છે. દરમિયાન સમગ્ર પ્રકરણમાં બાંગ્લાદેશી મુસ્લિમોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તેમજ ભાજપ દ્વારા ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની સંડોવણી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. દરમિયાન દેશમાં એક અંદાજ અનુસાર સમગ્ર દેશમાં ગેરકાયદે રીતે 2 કરોડ બાંગ્લાદેશીઓ વસવાટ કરી […]

બાંગ્લાદેશમાં ફરી એકવાર કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું : તોડફોડ કરીને લૂંટ ચલાવી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં હુમલાની ઘટના સામે આવી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ઈસ્કોન રાધાકાંતા મંદિર ઉપર કટ્ટરપંથીઓના ટોળાએ હુમલો કર્યો હતો. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ મચાવીને કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં કટ્ટરપંથીઓનો સામનો કરનારા કેટલાક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ઢાકામાં વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટ સ્થિત […]

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ મોદીનો માન્યો આભાર અને કહ્યું કે….

બાંગ્લાદેશના વડાપ્રધાનએ પીએમ મોદીનો માન્યો આભાર યુક્રેનમાં ફસાયેલા નાગરિકોની મદદ બદલ માન્યો આભાર દિલ્હી:બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે બાંગ્લાદેશી નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં હસીનાએ કહ્યું કે,’યુક્રેનના સુમી ઓબ્લાસ્ટમાં ફસાયેલા ભારતીયોની સાથે કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને બચાવવા અને બચાવવામાં મદદ અને મદદ […]

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઓછાદરે શીપ બ્રેકિંગને લીધે અલંગને સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું

ભાવનગરઃ જિલ્લાનો અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. ત્યારે વૈશ્વિક સ્પર્ધામાં અલંગને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઊભરી આવેલા શીપ બ્રેકિંગ ઉદ્યોગનો સામનો કરવો પડી રહ્યો છે. અલંગ શિપયાર્ડમાં ચાલુ વર્ષે જાન્યુઆરી ફેર દરમિયાન 13 જહાજ તોડકામ માટે આવ્યા હતા. અગાઉના વર્ષ 2021-22ના સમગ્ર વર્ષ દરમિયાન (કોરોના કાળ સહિત) કુલ 187 જહાજ તોડકામ […]

ભારતે દેખાડી માનવતાઃ ભારતીય કોસ્ટગાર્ડે 20 માછીમારો સાથેની બોટ બાંગલાદેશને પરત મોકલી

ભારતની માનતા બાંગલાદેશની બોટને રવાના કરી સાથે 20 માછીમારોને પણ વતન પરત મોકલ્યા   દિલ્હીઃ- ભારત દેશ પોતાની ઉદારતાને લઈને વિશ્વમાં જાણીતો છે ત્યારે ફરી એક વખત ભારતે પોતાની ઉદારતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડે વિતેલા દિવસને રવિવારે 20 બાંગ્લાદેશી માછીમારો સાથે માછીમારીની બોટ ‘અલ્લાહર દાન’ને સફળતાપૂર્વક દેશનિકાલ કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code