કોરોનાને કારણે બે વર્ષથી બંધ રહ્યા બાદ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રેલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ સેવા શરૂ કોરોનાને કારણે બે વર્ષ સેવા હતી બંધ દિલ્હી:કોરોના વાયરસના સંક્રમણને કારણે બે વર્ષથી બંધ રહ્યા બાદ રવિવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રેલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ દરમિયાન બંધન એક્સપ્રેસને કોલકાતા સ્ટેશનથી પાડોશી દેશના ખુલના સુધી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ઈસ્ટર્ન રેલવે (ER)ના એક અધિકારીએ આ […]


