1. Home
  2. Tag "bangladesh"

ઇઝરાયલ પ્રત્યેનું અમારું વલણ સ્પષ્ટ, યાત્રા પ્રતિબંધો યથાવત્ રહેશે: બાંગ્લાદેશ

બાંગ્લાદેશે ઇઝરાયલને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું ઇઝરાયલ પ્રત્યેની અમારી નીતિ પહેલાની જેમ જ રહેશે તેઓ ઇઝરાયલ સાથેના સંબંધો સ્થાપિત કરવા નથી જઇ રહ્યા નવી દિલ્હી: બાંગ્લાદેશના પાસપોર્ટમાં હંમેશા એક વાક્ય લખેલું રહેતું કે, ઇઝરાયલને છોડીને. જો કે બાંગ્લાદેશ સરકારે 22મેના રોજ પોતાના પાસપોર્ટ પરથી આ વાક્ય દૂર કર્યું ત્યારે એવું લાગ્યું હતું કે બાંગ્લાદેશ […]

બાંગ્લાદેશે તેના પાસપોર્ટ પરથી “ઈઝરાયલ છોડીને” લખેલુ હટાવશે, ઈઝરાયલના વિદેશ મંત્રાલયે કર્યુ તેનું સ્વાગત

કોલકત્તા: બાંગ્લાદેશની શેખ હસીના સરકાર દ્વારા બાંગ્લાદેશના પાસપોર્ટને લઈને મોટો ફેરબદલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તે ફેરબદલ છે કે પહેલા બાંગ્લાદેશના પાસપોર્ટ પર એક વાક્ય લખેલું રહેતું- “ઈઝરાયલને છોડીને”, હવે આ વાક્યને બાંગ્લાદેશ સરકાર પોતાના પાસપોર્ટ પરથી દુર કરશે. બાંગ્લાદેશ સરકારના આ પગલાને ઈઝરાયલ પ્રત્યેના વલણમાં ફેરફાર તરીકે જોવામાં આવ્યું હતું અને ઈઝરાયલના વિદેશ […]

અડધી સદી પૂર્વે પાકિસ્તાનથી અલગ થઈ સ્વતંત્ર તરીકે સ્થાપિત થયેલું બાંગ્લાદેશ વિકાસના પંથે

  દિલ્હી:- અનેક પ્રાકૃતિક સમસ્યાઓ સહિત તમામ મુશ્કેલીઓ છતાં સતત આગળ વધી રહ્યું છે. તેનું તાજુ ઉદાહરણ એ છે કે બાંગ્લાદેશમાં પ્રતિ વ્યક્તિ ની આવક ની બાબતમાં પાડોશી દેશ ભારત કરતા પણ આગળ છે. બાંગ્લાદેશ પ્રતિ વ્યક્તિની આવક 2 હજાર 227 ડોલર છે. જ્યારે ભારતમાં 1 હજાર 947 ડોલર છે.બાંગ્લાદેશના યોજના મંત્રી ના જણાવ્યા અનુસાર […]

ચીનની બાંગ્લાદેશને વોર્નિંગ: QUAD સાથે સંબંધો ન વિકસાવવા આપી ધમકી

ચીનની બાંગ્લાદેશની ધમકી બાંગ્લાદેશને QUAD સાથે સંબંધો ન વિકસાવવા આપી ચેતવણી ચીન-બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બગડવાની સંભાવના દિલ્લી: ચીનની વધતી તાકાત અને ન કામની દાદાગીરીને રોકવા માટે QUAD નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન એમ ચાર દેશો છે. આ ગ્રુપને વિશ્વના અન્ય દેશો પણ સહયોગ આપવા માગે છે ત્યારે […]

કોરોનાનો કોહરામ: ભારતના આ પાડોશી દેશમાં 1 સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન

કોરોના વાયરસનો કોહરામ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં 1 સપ્તાહ માટે લોકડાઉન આ દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને જ અપાઇ છે છૂટ નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરનો કોહરામ વિશ્વભરમાં વર્તાઇ રહ્યો છે અને હવે ભારતના પાડોશી દેશમાં પણ કોરોનાનો કહેર મોટા પાયે વર્તાઇ રહ્યો છે ત્યારે બાંગ્લાદેશમાં 1 સપ્તાહનું સંપૂર્ણ […]

બાંગ્લાદેશમાં ભારત-PM મોદી વિરુદ્વ થયેલા દેખાવો પાછળ પાકિસ્તાનનું એન્ગલ સામે આવ્યું: અહેવાલ

પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ બાદ ત્યાં હિંસક અથડામણો થઇ રહી છે આ હિંસક અથડામણ પાછળ પાકિસ્તાનનું એન્ગલ સામે આવ્યું છે પાકિસ્તાન આ માટે કટ્ટરપંથીઓને મોટા પાયે ફન્ડિંગ આપી રહ્યો હોવાનો પણ અહેવાલમાં દાવો નવી દિલ્હી: પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ બાદ ત્યાં જે હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે તેમાં હવે પાકિસ્તાનનું એન્ગલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. […]

PM મોદી 497 દિવસ બાદ વિદેશ પ્રવાસ પર, બાંગ્લાદેશમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે

પીએમ મોદી આજથી બાંગ્લાદેશના 2 દિવસીય પ્રવાસ પર બંને દેશો વચ્ચે ઓછામાં ઓછા પાંચ સહમતિ પત્રો પર થઇ શકે હસ્તાક્ષર કોરોના સંક્રમણ વચ્ચે 497 દિવસ બાદ પીએમ મોદી વિદેશ પ્રવાસ પર નવી દિલ્હી: પીએમ મોદી આજથી 2 દિવસના બાંગ્લાદેશ પ્રવાસ માટે ઢાકા જવા રવાના થઇ ગયા છે. વિશ્વમાં કોરોના સંક્રમણ વચ્ચે 497 દિવસ બાદ પીએમ […]

પીએમ મોદી 26 માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે, બંને દેશો વચ્ચે થશે આ કરાર

પીએમ મોદી 26 માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે પીએમ મોદી બાંગ્લાદેશના વડાપ્રધાનને મળશે વાણિજ્યિક બાબતો સહીત અનેક મુદ્દાઓ પર ચર્ચા કોરોના બાદ પીએમ મોદીની પહેલી વિદેશ યાત્રા દિલ્લી: પીએમ મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આ અઠવાડિયે મુલાકાત કરશે.બેઠકમાં સંપર્ક, વાણિજ્યિક બાબતો,જળ પ્રબંધક,સુરક્ષા અને સીમા પ્રબંધક જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.મીડિયા રીપોર્ટ મુજબ,પીએમ મોદી 26 માર્ચે […]

પીએમ મોદીની મુલાકાત પહેલા વિદેશમંત્રી એસ જયશંકર પહોંચ્યા બાંગ્લાદેશ: શેખ હસીનાને ભેટ કર્યા પિતા દ્વારા લખાયેલા પુસ્તકો

એસ જયશંકર પહોંચ્યા બાંગ્લાદેશ વિદેશમંત્રીએ પુસ્તકોની આપી ભેટ પીએમ મોદી વતી પાઠવી શુભકામના દિલ્લી: ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી શુભકામના પાઠવી હતી. વિદેશમંત્રીએ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં બાંગ્લાદેશના વડાપ્રધાન અને તેમના નેતૃત્વના પ્રદાનની પ્રશંસા કરી હતી. બાંગ્લાદેશની આઝાદીની 5૦ મી […]

ભારતની સરખામણીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વધારે ભ્રષ્ટાચાર

દિલ્હીઃ ભારતમાં સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ભ્રષ્ટાચારને નાથવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ભ્રષ્ટાચાર મુદ્દે ભારત 86માં ક્રમે છે. જ્યારે પડોશી દેશ પાકિસ્તાન 124 અને બાંગ્લાદેશ 146ના ક્રમે છે. 180 દેશમાં કરવામાં આવેલા સર્વે અનુસાર જે દેશનો ક્રમ ઓછો એ દેશમાં ભ્રષ્ટાચાર ઓછો અને જે દેશનો ક્રમ વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code