1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીનો ખુની સફાયો, 400 કાર્યકરોની હત્યાનો દાવો

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ચાલુ વર્ષે 5મી ઓગસ્ટના રોજ દેશ છોડીને ભાગવુ પડ્યું હતું. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનની આડમાં કટ્ટરપંથીઓએ તખ્તાપલટ કર્યો હતો અને આ દરમિયાન ભીષણ હિંસા ફાટી નીકળી હતી. જે હજુ સુધી અટકી નથી. પરંતુ રાજનીતિક કાર્યકર્તાઓ ઉપર હુમલા થઈ રહ્યાં છે. આ દરમિયાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના દાવો છે […]

યુનુસ સરકારનું બેવડું વલણ, બાંગ્લાદેશે ઉલ્ફા ચીફ પરેશ બરુઆની ફાંસીની સજા રદ કરી

ઢાકાઃ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ULFAના ચીફ પરેશ બરુઆને બાંગ્લાદેશની હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે 2004ના ચટ્ટોગ્રામ હથિયારોની દાણચોરીના કેસમાં પૂર્વ મંત્રી લુત્ફઝમાન બાબર અને તેના પાંચ સહયોગીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે બરુઆની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ હતી. આ મામલો ભારત વિરોધી આતંકવાદી સંગઠનોને 10 ટ્રકમાં હથિયારો અને દારૂગોળો મોકલવા સાથે સંબંધિત છે. […]

બાંગ્લાદેશઃ ચિન્મય કૃષ્ણ દાસજીની જામીન અરજીની ઝડપથી ચલાવવા માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં, ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજીની સુનાવણી ઝડપથી થાય તે અંગેની વરિષ્ઠ વકીલ રવીન્દ્ર ઘોષની અરજીને માન્ય રાખી છે. કોર્ટે સુનાવણી દરમિયાન ઘોષની સાથે રહેવા માટે ચટ્ટોગ્રામના વકીલ રાખવાની શરતે અરજી સ્વીકારી છે. રવીન્દ્ર ઘોષે આ માટે સ્થાનિક વકીલ સુમિત આચાર્યની નિયુક્તિ કરી હતી. ચટ્ટોગ્રામ બાર એસોસિએશનના કોઈપણ સભ્ય […]

બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મુકવા સુરતના વેપારીઓની માંગ

• બાંગ્લાદેશમાં ભારતની સાડીઓ સળગાવતા સુરતના વેપારીઓ બગડ્યા • સુરતના વેપારીઓના બાંગ્લાદેશમાં 500 કરોડ ફસાયેલા છે • ભારત રેડીમેઈડ ગાર્મેન્ટ પર પ્રતિબંધ મુકે તો બાંગ્લાદેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ ભાંગી પડે સુરતઃ ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિનેદુઓ પર હુમલા ના બનાવો વધી રહ્યા છે. કટ્ટરપંથીઓ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ત્યાંના રાજકીય નેતાઓ સુરતની […]

બાંગ્લાદેશઃ લઘુમતીઓ સાથે સંબંધિત ઘટનાઓમાં કુલ 88 કેસ દાખલ કરવામાં આવ્યા

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં આ વર્ષે 5 ઓગસ્ટથી 22 ઓક્ટોબર સુધીમાં લઘુમતીઓ સાથે સંબંધિત ઘટનાઓમાં કુલ 88 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને આ સંબંધમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફીકુલ આલમે જણાવ્યું હતું. સુનામગંજ, નરસિંગદી, ચટ્ટોગ્રામ અને ઢાકામાં લઘુમતીઓ પર થયેલા તાજેતરના હુમલાઓનો ઉલ્લેખ કરીને, તેમણે કહ્યું કે કે […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના વિરોધમાં અમદાવાદમાં દેખાવો કરાયા

અમદાવાદમાં હિન્દુ સંગઠનો, સંત સમિતિ દ્વારા કરાયુ આયોજન, રિવરફ્રન્ટ પર માનવ સાંકળ રચીને ચિન્મયદાસને મુક્ત કરવાની માગ કરી, હાથમાં પ્લે કાર્ડ-બેનરો સાથે કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અમદાવાદઃ ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિન્દુઓ પરના હુમલાઓ વધી રહ્યા છે.  કટ્ટરપંથીઓ દ્વારા મંદિરો પર પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં અમદાવાદમાં […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાશે

અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે ભારત સરકારે નારાજગી વ્યક્ત કરી છે અને હિન્દુઓ તથા તેમના ધાર્મિક સ્થળો ઉપર થતા હુમલાઓ તાત્કાલિક અટકાવવા માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર દેશમાં બાંગ્લાદેશની ઘટનાના ઘેરા પડઘા પડ્યાં છે અને વિવિધ સંગઠનો દ્વારા રેલીઓ યોજીને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે યોગ્ય પગલા […]

દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે

નવી દિલ્હીઃ દુબઈમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે સાડા દશ વાગ્યે શરૂ થશે. અગાઉ ગઈકાલે શારજાહમાં રમાયેલી સેમીફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. 67 રન બનાવનાર વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દુબઈમાં રમાયેલી અન્ય એક સેમીફાઈનલમાં […]

હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસાને મામલે બાંગ્લાદેશ જશે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી

નવી દિલ્હીઃ ભારત સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સામે ચાલી રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ અલગ ભાગોમાં હિંદુ ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા અને બિનજરૂરી અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની સૂચિત મુલાકાતથી ત્યાંની સ્થિતિ સુધરવાની […]

બાંગ્લાદેશે તુર્કી પાસેથી કિલર ડ્રોન ખરીદ્યા, ભારતીય સરહદની નજીક લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની કવાયત

ભારત સામે બાંગ્લાદેશે વધુ એક મોરચો ખોલવાનો પ્રયાસ બાંગ્લાદેશે તુર્કિયે પાસેથી 10 બાયરાક્તર ટીબી-2 કિલર ડ્રોન ખરીદ્યા નવી દિલ્હીઃ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર વધી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશ સરકારે ભારત સામે નવો મોરચો ખોલ્યો છે. બાંગ્લાદેશ ભારતીય સરહદ નજીક સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. ઉત્તર બંગાળમાં ચિકન નેકની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code