1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે વચગાળાની યુનુસ સરકારે ખરીદેલા હથિયારોનો જથ્થો પાકિસ્તાને પહોંચાડ્યો

ઢાકાઃ અશાંતિ અને હિંસાની સમસ્યાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદ્યા છે. લગભગ 52 વર્ષ બાદ પાકિસ્તાન હથિયારોનો જથ્થો લઈને એક જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બચાવેલી તિજોરીનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા માટે કરવામાં આવ્યો છે. પરંતુ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર હથિયારોની ખરીદીમાં દલાલીને લઈને શંકાના દાયરામાં […]

બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણદાસને તાત્કાલિક મુક્ત કરવા કેજરિવાલની માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજ્ક અરવિંદ કેજરિવાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેમણે તેને અન્યાય ગણાવીને કહ્યું કે, સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરાવે છે. કેજરિવાલે સોશિયલ […]

બાંગ્લાદેશઃ ઇસ્કોન ધર્મગુરુ ચિન્મય પ્રભુને કોર્ટમાંથી ન મળી રાહત

ઢાકાઃ દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય પ્રભુની જામીન અરજી બાંગ્લાદેશની કોર્ટ ફગાવી દીધી છે. બાંગ્લાદેશ પોલીસે ચિન્મય દાસના રિમાન્ડ માંગ્યા નથી. તેથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તેઓને જેલમાં તમામ ધાર્મિક લાભો આપવામાં આવે. મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે […]

બાંગ્લાદેશઃ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ ઉપર જમાતના કાર્યકરોનો હુમલો

કોલકાતાઃ ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના ચિટાગોંગમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ હિંદુઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે. મોડી રાત્રે, હજારો હિન્દુઓએ […]

બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનનો રાષ્ટ્રપિતાનો દરજ્જો હટાવવાના પ્રયાસો

એક જ દેશના ત્રણ ટુકડા એટલે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ. આજે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. પાકિસ્તાન ઇસ્લામીક દેશ છે અને બાંગ્લાદેશ ધર્મનિરપેક્ષ દેશ છે. પરંતુ ફરી એકવાર બાંગ્લાદેશ ઇસ્લામીક દેશનો દરજ્જો મેળવવા માંગે છે અને તે માટેની હિલચાલ શરુ થઇ ગઈ છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી હાલ બાંગ્લાદેશની વચગાળાની સરકાર બંધારણમાંથી સેક્યુલર શબ્દ […]

ઈસ્લામિક રાષ્ટ્ર બનશે બાંગ્લાદેશ, બંધારણમાંથી બિનસાંપ્રદાયિકતા શબ્દ દૂર કરાશે

નવી દિલ્હીઃ હિંસક આંદોલનને કારણે 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશ હવે ઈસ્લામિક દેશ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાને આ માટે વકીલાત કરી છે. તેમણે બંધારણમાં મોટા ફેરફારો કરવા અને બિનસાંપ્રદાયિક સહિત ઘણા મુખ્ય શબ્દો દૂર કરવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું […]

બાંગ્લાદેશે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએઃ ભારત

બાંગ્લાદેશમાં રાજકીય સંકટ વચ્ચે હિન્દુઓ ઉપર અત્યાચાર હિન્દુઓ ઉપર થતા હુમલાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા દુનિયાના અન્ય દેશોએ પણ બાંગ્લાદેશની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર બાંગ્લાદેશને તેની લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. ભારતે તાજેતરમાં ચટગાંવ (બાંગ્લાદેશ)માં હિન્દુ સમુદાય પર થયેલા હુમલા અંગે […]

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, કટ્ટરપંથીઓએ 35 દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાની ઘટનાઓ અટકી રહી નથી. સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો દુર્ગા પૂજાનો તહેવાર પણ શાંતિથી ઉજવી શક્યા ન હતા અને કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલોને નિશાન બનાવવાની 35 ઘટનાઓ બની હતી. પોલીસે જણાવ્યું કે, દેશભરમાં દુર્ગા પૂજા પંડાલોમાં 35 અપ્રિય ઘટનાઓ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

બાંગ્લાદેશે ભારત સહિત છ દેશમાં રાજદ્વારીઓને પરત બોલાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે તાજેતરમાં ભારત સહિત 5 દેશોના રાજદ્વારીઓને ઢાકા પાછા બોલાવવાનો આદેશ જારી કર્યો છે. તેમાં ભારતના હાઈ કમિશનર મુસ્તાફિઝુર રહેમાન, સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ મોહમ્મદ અબ્દુલ મુહિત, ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એમ અલ્લામા સિદ્દીકી, બેલ્જિયમમાં રાજદૂત મહેબૂબ હસન સાલેહ અને પોર્ટુગલના રાજદૂત રેજિના અહેમદનો સમાવેશ થાય છે. આ આદેશ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય […]

કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પરાજય આપી સીરિઝ જીતી

બાંગ્લાદેશે બીજી ઈનીંગ્સમાં 95 રનનો લક્ષ્યાંક આપ્યો હતો ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો નવી દિલ્હીઃ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવીને 2-0થી સીરીઝ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જોરદાર જીત મેળવી છે. મેચમાં 3 દિવસ વરસાદ વિઘ્ન બન્યો હતો, જેથી એવુ લાગતું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code