1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશ: શેખ હસીના અને અન્ય 26 વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ

નવી દિલ્હીઃ તાજેતરના ભેદભાવ વિરોધી વિદ્યાર્થીઓની ચળવળ દરમિયાન માર્યા ગયેલા શહરયાર હસન અલ્વીના પિતાએ શેખ હસીના અને તેના સહયોગીઓ સહિત 27 લોકો અને 500 અનામી અન્ય લોકો વિરુદ્ધ ICTમાં ફરિયાદ નોંધાવી કથિત નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધો કરવા બદલ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના, ભૂતપૂર્વ પ્રધાનો ઓબેદુલ કાદર, રાશેદ ખાન મેનન અને હસનુલ હક ઈનુ […]

બાંગ્લાદેશ પાસેથી હોસ્ટિંગ છીનવી લેવાનું નક્કી! નવા વર્લ્ડ કપના યજમાન બનવા માટે બે દેશો વચ્ચે રેસ, ICC ટૂંક સમયમાં નિર્ણય લેશે

બાંગ્લાદેશમાં આરક્ષણના વિરોધને કારણે દેશમાં ક્રિકેટની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. દરમિયાન, બાંગ્લાદેશ ઓક્ટોબર મહિનામાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ 2024ના ભાવિ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે અહેવાલો અનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ લંડનમાં છુપાયેલા છે. આવી સ્થિતિમાં એ ચિંતાનો વિષય છે કે મહિલા T20 વર્લ્ડ કપનું […]

બાંગ્લાદેશનો રાષ્ટ્રીય શોક દિવસ: 1975માં લશ્કરી બળવા દરમિયાન શેખ મુજીબુર રહેમાનની હત્યા થઇ હતી

દર વર્ષે 15મી ઓગસ્ટને બાંગ્લાદેશમાં ‘રાષ્ટ્રીય શોક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1975માં લશ્કરી બળવા દરમિયાન બાંગ્લાદેશના સ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની હત્યાની યાદમાં ઉજવવામાં આવે છે. 49 વર્ષ પહેલા, 15 ઓગસ્ટ 1975ના રોજ બાંગ્લાદેશમાં લશ્કરી ક્રાંતિ થઈ, જેણે દેશનો ઇતિહાસ બદલી નાખ્યો. આ દિવસે બાંગ્લાદેશના સ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ શેખ […]

બાંગ્લાદેશની સ્થિતિ વણસતા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને પડ્યો ફટકો

રો-કોટન, ડાયસ કેમિકલ, રેડિમેઈડ ગાર્મેન્ટ, યાર્નના વેપારને અસર, બાંગ્લાદેશ જતા 500 જેટલા કન્ટેનર રસ્તામાં ફસાયેલા છે, સ્થિતિ થાળે પડતા મહિનાઓ લાગશે રાજકોટઃ બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ અરાજકતાભરી સ્થિતિને કારણે ત્યાંના ઉદ્યોગ-ધંધા ઠપ થઈ જતાં તેની અસર બાંગ્લાદેશ નિકાસ કરનારા સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર પડી છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર સાથે રો-કોટન, ડાયસ કેમિકલ, રેડિમેઈડ ગાર્મેન્ટ, યાર્ન સહિતના ક્ષેત્રમાં […]

શેખ હસીનાના ભારતમાં રહેવાથી સંબંધોને નુકસાન નહીં થાય: બાંગ્લાદેશ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મો. તૌહિદ હુસૈને સોમવારે જણાવ્યું હતું કે, ”શેખ હસીનાના દિલ્હીમાં લાંબા સમય સુધી રોકાણથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર થશે નહીં, દ્વિપક્ષીય સંબંધો એક મહત્વપૂર્ણ મુદ્દો છે, તે પરસ્પર હિત પર બાંધવામાં આવે છે,” ઢાકામાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્મા સહિતના રાજદ્વારીઓની બ્રિફિંગ પછી પત્રકારો […]

મહારાષ્ટ્ર: હિન્દુ સંગઠનોની કેન્દ્રને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ

મુંબઈઃ  હિંદુ સંગઠનોએ કેન્દ્ર સરકારને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરવાની માંગ કરી હતી. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ યથાવત છે. સ્વતંત્રવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, માનવ સેવા પ્રતિષ્ઠાન, વજ્ર દળ, યોગ વેદાંત સમિતિ, સુયશ મિત્ર મંડળ, શ્રી શિવરાજ્યભિષેક દિનોત્સવ સમિતિ, સનાતન સંસ્થા અને હિન્દુ જનજાગૃતિ સમિતિ […]

બાંગ્લાદેશની અરાજકતાભરી સ્થિતિ સુરતને નડી, ફેબ્રિક્સની કરોડો રૂપિયાની નિકાસ અટકી પડી

સુરતઃ  બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને આગજની અને લૂંટફાટ સહિતની અરાજકતાભરી સ્થિતિને લીધે ત્યાંના વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. તેની અસર સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર છે.  ગયા વર્ષે સુરતના કાપડના વેપારીઓએ બાંગ્લાદેશમાં 1200 કરોડ રૂપિયાનું મેનમેડ ફેબ્રિક એક્સપોર્ટ કર્યુ હતું. જ્યારે હાલમાં  રાજકીય સંકટ સર્જાતાં સુરતનો લગભગ 500 કરોડનો કાપડનો બિઝનેસ પ્રભાવિત થયો છે. વેપારીઓને પોતાનું […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યારના પડઘા નેપાળમાં પડ્યાં, રસ્તા ઉપર લોકોએ ઉતરી વિરોધ નોંધાવ્યો

The present echoes of Hindus in Bangladesh fell in Nepal, people took to the streets and protested નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અને મઠો અને મંદિરોની તોડફોડ વિરુદ્ધ નેપાળના બીરગંજમાં હિન્દુ સમુદાયે પ્રદર્શન કર્યું છે. દેખાવકારોએ બાંગ્લાદેશ સરકાર પાસે હિંદુ સમુદાયની સુરક્ષાની બાંયધરી આપવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તે […]

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર હિંસાનો મુદ્દો યુરોપમાં ગુંજ્યો, નેધરલેન્ડના નેતાએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાનો મામલો હવે યુરોપ સુધી પહોંચી ગયો છે. નેધરલેન્ડના રાજકારણી ગીર્ટ વાઈલ્ડર્સે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાની નિંદા કરી હતી. તેમણે તેને ભયાનક ગણાવ્યું અને હિંસાનો વહેલો અંત લાવવાની હાકલ પણ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અમુક વર્ગના લોકો માટે આરક્ષણ પ્રણાલી વિરુદ્ધ જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ […]

બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, સંસદમાં બોલ્યા એસ.જયશંકર

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હજુ પણ હિંસાનો સિલસિલો ચાલુ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ વિરોધીઓ રસ્તા પર હિંસા ફેલાવી રહ્યાં છે. પાડોશી દેશમાં ફાટી નીકળેલી હિંસા અંગે ભારત સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. દરમિયાન મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભા અને રાજ્યસભામાં બાંગ્લાદેશ હિંસા અંગે માહિતી આપી હતી. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code