બેંકોની ગ્રાહકોને ચેતવણી – આ સૂચનાનું પાલન કરી કરે તો થશે કાર્યવાહી
બેંકે પોતાના ખાતધારકોને આપી ચેતવણી ખાતાધારકોને બિટકોઇન જેવી કરન્સીમાં ટ્રાન્ઝેક્શન આ કરવાની અપાઇ ચેતવણી જો તેઓ આ સલાહનું પાલન નહીં કરે તો તેમના કાર્ડ્સ રદ થઇ શકે છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સરકારે આપેલી રાહતનો ફાયદો ઉઠાવીને કેટલાક ખાતાધારકો મનફાવે તેમ પોતાની મરજી મુજબ આર્થિક વ્યવહારો કરી રહ્યાં હતાં. જો કે, હવે બેંકોએ આ […]