1. Home
  2. Tag "banks"

RBIના ગવર્નરએ ડીજીટલ છેતરપીંડીની વધતી ઘટનાઓ અટકાવવા બેંકોને સૂચના કર્યું

નવી દિલ્હીઃ ડિજિટલ છેતરપિંડીની વધતી ઘટનાઓ વચ્ચે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેંકોને તેમના પર નિયંત્રણ લાવવા કહ્યું છે. આરબીઆઈ ગવર્નરે બેંકોને આ માટે એક મજબૂત અને સક્રિય સિસ્ટમ બનાવવા અને જોખમો ઘટાડવા માટે તૃતીય પક્ષ સેવા પ્રદાતાઓનું નિરીક્ષણ વધારવા સૂચન કર્યું છે. RBI ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, સંજય મલ્હોત્રાએ […]

બેંકો તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે, બેંકોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, મોટી સંખ્યામાં ખાતાઓમાં નોમિનેશન કરાયા નથી. નોમિનેશનનો ઉદ્દેશ્ય થાપણદારના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોના દાવાઓનું ઝડપી સમાધાન અને તેમની મુશ્કેલીઓ ઘટાડવાનો છે.ગઈકાલે જારી કરાયેલા એક જાહેરનામામાં, રિઝર્વ બેંકે બેંકના બોર્ડની ગ્રાહક સેવા […]

Microsoftનું સર્વર ઠપ્પ, દુનિયાભરની બેન્કથી લઈને એરલાઇન્સ સુધીની સેવાઓ ખોરવાઈ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં Windows પર કામ કરતી સિસ્ટમ્સ સમસ્યાઓનો સામનો કરી રહી છે.CrowdStrikeની સેવાઓ પ્રભાવિત થવાને કારણે લોકોની સિસ્ટમ બંધ થઈ રહી છે. તેનાથી મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર થઈ છે. વિશ્વભરમાં ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર વાદળી સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં […]

બેંકો અને પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું યુપી,ગરીબી નાબૂદી – શેરબજારમાં રોકાણમાં દરેકને પછાડ્યું

લખનઉ: ઉત્તર પ્રદેશ વિકાસ, આર્થિક પ્રગતિ અને સફળતાનો નવો અધ્યાય લખી રહ્યું છે. ગરીબી નાબૂદી, શેરબજારના રોકાણકારો, સ્થાનિક પ્રવાસીઓ, આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા અને બેંકોના પસંદગીના રોકાણ રાજ્યોની બાબતમાં ઉત્તર પ્રદેશે દેશના અન્ય રાજ્યોને પાછળ છોડી દીધું છે. સમૃદ્ધિ દર્શાવતું આ ઉજ્જવળ ચિત્ર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા રિસર્ચ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, નેશનલ સ્ટોક […]

ભારતની મહિલાઓ પાસે વિશ્વની ટોપની પાંચ બેકોના રિઝર્વ ગોલ્ડ કરતા પણ વધારે સોનુ

વિશ્વમાં સોનાને કિંમતી ધાતુ માનવામાં આવે છે એટલું જ નહીં દુનિયાના વિવિધ દેશોના પેટાળમાંથી સોનુ મળી આવે છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જો કે, ચીનમાં સૌથી વધુ સોનાનું ખનન થાય છે.સોનાની શોધ લગભગ 5,000 વર્ષ થઈ હતી. વૈજ્ઞાનિકો અને ઈતિહાસકારોના મતે, સોનું એ પૃથ્વી પર શોધાયેલી સૌથી જૂની ધાતુઓમાંની એક છે. સમગ્ર […]

30 સપ્ટેમ્બર પછી બેંકો 2000 રૂપિયાની નોટ બદલી દેશે નહીં,નોટ બદલવા જવું પડશે અહીં

દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. જોકે, આરબીઆઈએ કહ્યું હતું કે આ લીગલ ટેન્ડર રહેશે. હવે 2000 રૂપિયાની નોટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેના લીગલ ટેન્ડરને લઈને સૌથી મોટી મૂંઝવણ […]

આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે બેકીંગ ક્ષેત્ર અને ખાનગી બેંકો પર નજરઃ RBI

નવી દિલ્હીઃ દેશની રાષ્ટ્રીયકૃત, સહકારી અને ખાનગી બેંકો દ્વારા કેટલાક ઉદ્યોગપતિઓને કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યાં વિના કરોડોની લોન આપવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન ભારતીય રીઝર્વ બેંકે કહ્યું છે કે, આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે બેકીંગ ક્ષેત્ર અને ખાનગી બેંકો પર સતત નજર રાખવામાં આવી રહી છે. રીઝર્વ બેંકે કહ્યું છે કે, […]

ગુજરાતની બેંકોમાં ફ્રેન્કિંગનો પરવાનો સરકારે રિન્યુ ન કરતાં સેવા બંધ, લોકોને પડતી મુશ્કેલી

ગાંધીનગરઃ ગુજરાતની તમામ બેંકોમાં ચાલી રહેલી ફ્રેન્કિંગ સિસ્ટમ બંધ કરાઈ છે. તમામ બેંકમાં ફ્રેન્કિંગનો પરવાનો રીન્યુ ન કરાતા ફ્રેન્કિંગ સિસ્ટમ બંધ થઈ છે. સરકારી દસ્તાવેજીકરણ સહિતની કામગીરી માટે સ્ટેમ્પ લગાડવાની જરૂરીયાત ન રહે અને કામ ઝડપી બને તેવા હેતુથી ફ્રેન્કિંગ મશીનો બેંકોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા, પરંતુ સરકાર તરફથી ફ્રેન્કિંગ મશીનનો પરવાનો રીન્યુ કરાયો નથી. જેથી […]

જો તમારું ખાતું પણ SBI, PNB, BoBમાં છે તો પહેલા વાંચી લેજો આ સમાચાર, બદલાઇ જશે આ નિયમો

નવી દિલ્હી: જો તમારું બેંક ખાતુ બેંક ઑફ બરોડા, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તેમજ પંજાબ નેશનલ બેંકમાં હોય તો આ સમાચાર તમારા માટે જ છે. આ ત્રણ બેંકો દ્વારા નિયમોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. હવે આ ત્રણેય બેંકોમાં આગામી દિવસોથી બેંક ઑફ બરોડા ચેકથી પેમેન્ટ સિસ્ટમમાં થોડોક બદલાવ કરવાની છે. તો બીજી તરફ SBI […]

આરબીઆઈની મહત્વની સૂચના- જો હવે એટીએમ પૈસાથી ખાલીખમ થઈ જશે તો બેંકો એ ભરવો પડશે  દંડ

આરબીઆઈ એ આપી બેંકોને સૂચના જો એટીએમમાં નહી હોય કેશ તો બેંકોએ ભરવી પડશે પનેલટી   દિલ્હીઃ એટીએમ એ કેશ ઉપાડ કરવા માટેનું બેસ્ટ ઓપ્શન છે, જ્યારથી એટીએમની શોધ થઈ છે ત્યારથી બેંકોના ઘક્કા ઘટ્યા છે, પરંતુ આજે પણ ઘણી વખત પૈસા ઉપાડવા જતા હોઈએ છીએ ત્યારે એટીએમ ખાલીખમ જોવા મળે છે, જે તે બેંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code