1. Home
  2. Tag "banners removed"

અમદાવાદ સહિત શહેરોમાં આચારસંહિતા લાગુ થતાં રાજકીય પક્ષોના ભીતચિત્રો, હોર્ડિંગ, દૂર કરાયા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રાજકીય પક્ષોના હોર્ડિંગ, બેનર્સ અને ઝંડા હટાવીને ભીતચિતોપર પણ કૂચડા ફેરવી દેવાયા છે. શહેરના ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, વટવા, મણિનગર, કાંકરિયા, ઇસનપુર સહિતના વિસ્તારોમાંથી રાજ્યના મુખ્યમંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટરો, રાજકીય પક્ષોના નેતાઓના બેનરો ઉતારી લેવામાં આવ્યા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code