અમદાવાદમાં પ્રવાસીઓની સલામતી માટે રિક્ષામાં બારકોડ સિસ્ટમ લગાવાશે,
અમદાવાદઃ શહેરમાં રિક્ષામાં જતા પ્રવાસીઓ ઘણીવાર લૂંટનો ભોગ બનતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને પર્વાસીઓને લૂટાતા બચાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો કે ઘણાબધા રિક્ષાચાલકો માનવતાવાદી હોય છે, અને પ્રવાસીઓ સાથે સારુ વર્તન કરતા હોય છે. પરંતુ કેટલાક રિક્ષાચાલકોને લીધે પ્રવાસીઓ છેતરપિડીં કે લૂંટનો ભોગ બનતા હોય છે. શહેરની […]