વડોદરામાં રામનવમી પર્વ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા ઉપર કાંકરિચાળો, પોલીસ તંત્ર દોડતું થયું
અમદાવાદઃ રાજ્યમાં આજે ધાર્મિક માહોલમાં રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના ફતેપુરામાં રામનવમી પર્વ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન અસામાજીકતત્વોએ કાંકરિયાળો કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થયેલી આ અથડામણને પગલે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ અનિચ્છનીય […]


