1. Home
  2. Tag "Basil"

દરેક ઘરમાં આસાનીથી ઉપલબ્ધ આ નાનો છોડ જે બીમારીઓને મૂળમાંથી ખતમ કરી દેશે

તુલસી એક એવો છોડ છે જે દરેક ઘરમાં આસાનીથી મળી જાય છે. ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે. ધાર્મિક મહત્વ સાથે આયુર્વેદમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એન્ટીઓક્સીડેન્ટ સિવાય એન્ટી ઈમ્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. જે આપણને બીમારીઓથી બચાવે છે અને આપણને સ્વસ્થ રાખવામાં પણ […]

શું તમારા આંગણની તુલસી કરમાવા લાગી છે, તો જાણીલો તેને ફલિત કરવા માટેની આ ટિપ્સ

તુલસીને હરીભરી રાખવાની ટિપ્સ આ ઉપાય તમને લાગશે કામ તુલસીનું ઘાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે તેજ રીતે  સ્વાસ્થ્ય માટે પણ તુલસી ગુણકારી છે. ખાસ કરીને ઘરના આંગણમાં આ છોળ રોપવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છેતેથી લોકો આ છોડનું ખાસ ધ્યાન રાખે છે. જો કે તેમ છતાં ઘણી વખત તુલસીનો છોડ સુકાઈ જાય […]

ખીલ અને ડાઘથી છુટકારો મેળવવા માટે અજમાવો તુલસીનો બનેલો આ ફેસ પેક

ખીલ અને ડાઘથી છુટકારો મેળવવા માંગો છો ? તુલસીનો બનેલો આ ફેસ પેક અજમાવો ત્વચા માટે કઈ રીતે ઉપયોગ કરી શકી જાણો અહીં હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે.તુલસીના આપણા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ઘણા ફાયદા છે.ત્વચાની સંભાળ માટે તમે તુલસીનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો.તે […]

તુલસીના પાન ચાવવા કે ગળી જવા? વાંચો શું છે સાચી રીત

તુલસીના પાન ખાવાની સાચી રીત જાણો ચાવવા કે ગળી જવા? વાંચો શું છે સાચી રીત હિન્દુ ધર્મ અનુસાર તુલસીને પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો ઉપયોગ ધાર્મિક પ્રસંગે પણ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ક્યારેક સારવાર માટે પણ થાય છે. તુલસીના પાનના આટલા બધા ફાયદા તો છે પણ તેના પાન ચાવવા જોઈએ કે સીધા ગળી […]

તુલસીના પાન ખાતા પહેલા જાણો કેટલીક મહત્વની વાત, કોઈકવાર થઈ શકે છે ભારે નુક્સાન

તુલસીના પાન ખાવાના ગેરફાયદા પાન ખાતા પહેલા જાણી લો મહત્વની જાણકારી જાણકારી વગર પાન ખાવાથી થઈ શકે છે નુક્સાન ભારતમાં તુલસીના છોડને પવિત્ર તો માનવામાં આવે છે અને સાથે સાથે તે મોટા ભાગના ઘરોમાં જોવા પણ મળે છે. કેટલાક લોકો તુલસીને કેટલીક વાનગીમાં મિક્સ કરીને આહારમાં લેતા હોય છે તો ક્યારેક જાણકારી વગર તુલસીના પાનને […]

તુલસીનો આ રીતે કરો ઉપયોગ,ત્વચા રહેશે સુંદર અને સ્વસ્થ

તુલસીનો ઉપયોગ છે ત્વચા માટે ફાયદાકારક ચહેરાની ગંદકી અને અશુદ્ધિઓને કરે છે દૂર તુલસી આપે છે ત્વચાને ઠંડક આજકાલ વાતાવરણમાં વધતા જતા પ્રદુષણના કારણે ચહેરાની કાળજી રાખવી અત્યંત જરૂરી બની ગયું છે. તો આ સમયમાં જો તુલસીના પાંદડાનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો ત્વચાને વધારે સારી અને સુંદર રાખી શકાય છે. ચહેરાને સુંદર રાખવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code