કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે આગામી પાંચ વર્ષમાં બસ્તરને દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનાવવાનો સંકલ્પ કર્યો છે
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહને સંબોધિત કરતાં જણાવ્યું કે આવતા વર્ષે બસ્તર ઓલિમ્પિક્સ યોજાશે ત્યાં સુધીમાં છત્તીસગઢનો બસ્તર પ્રદેશ જ નહીં પરંતુ આખો દેશ નક્સલ મુક્ત થઈ જશે. શાહે જણાવ્યું હતું કે સરકારે આગામી પાંચ વર્ષમાં બસ્તરને દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. શાહે […]


