કીર્તિ પટેલે સાધુઓની વચ્ચે ઘૂસીને મૃગીકુંડમાં ડુબકી લગાવી, સાધુ-સંતોની નારાજગી
જૂનાગઢ, 16 ફેબ્રુઆરી 2026: સોશિયલ મીડિયા પર અવનવી પોસ્ટ વાયરલ કરીને કાયમ વિવાદોમાં રહેતી અને જેલવાસ ભોગવી ચૂકેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરીને જુનાગઢ આવીને સાધુઓમાં ઘૂંસીને મૃગી કુંડમાં ડુબકી લગાવી હતી. અને તેનો સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો છે. જોકે કીર્તિ પટેલની આ હરકતથી સાધુ-સંતોમાં નારાજગી જોવા […]


