1. Home
  2. Tag "bcci"

IPLના પ્રારંભ પહેલા જ વિવાદ શરૂ, પાકિસ્તાની ખેલાડીના મુદ્દે સનરાઈઝર્સ ઉપર દેશવાસીઓ નારાજ

નવી દિલ્હી, 13 માર્ચ, 2026 – દર વર્ષની જેમ આ વર્ષે પણ IPLનો પ્રારંભ થાય તે પહેલાં વિવાદ જાગ્યો છે.  લંડનમાં ‘ધ હન્ડ્રેડ’ (The Hundred 2026) ની પ્રથમ પુરુષ ખેલાડીઓની હરાજી બાદ મોટો વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને કાવ્યા મારનની માલિકીની ફ્રેન્ચાઈઝી ‘સનરાઈઝર્સ લીડ્સ‘એ ખરીદ્યો છે, જેના પછી સોશિયલ મીડિયા પર ભારતીય […]

BCCI શુભમન ગિલને ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ આપશે, દ્રવિડને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળશે

નવી દિલ્હી, 13 માર્ચ 2026: BCCI વાર્ષિક પુરસ્કારો 2026. ભારતીય ક્રિકેટમાં વધુ એક ગર્વની ક્ષણ પ્રગટ થવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, ભારતીય ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલને આ વર્ષના BCCI વાર્ષિક નમન પુરસ્કારોમાં “ક્રિકેટર ઓફ ધ યર” સન્માનથી સન્માનિત કરવામાં આવી શકે છે. તેમની શાનદાર બેટિંગ અને નેતૃત્વ કૌશલ્યએ છેલ્લા એક વર્ષમાં ભારતીય […]

T20 વર્લ્ડ કપ 2026: સેમીફાઇનલમાં રિઝર્વ ડે અને ડકવર્થ લુઈસના નવા નિયમો લાગુ પડશે

નવી દિલ્હી, 2 માર્ચ 2026: ચાર સપ્તાહના રોમાંચક ક્રિકેટ બાદ હવે T20 વર્લ્ડ કપ 2026 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. દુનિયાની શ્રેષ્ઠ ચાર ટીમો ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ હવે ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. તમામ નોકઆઉટ મેચો ભારતના પ્રતિષ્ઠિત સ્ટેડિયમોમાં રમાશે, જેમાં પ્રથમ સેમીફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે થશે, […]

ભારતીય ટીમ સાથે હાથ મિલાવવા માટે પાકિસ્તાની ખેલાડીઓ તત્પર

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી, 2026: ભારત અને શ્રીલંકામાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. દરમિયાન આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ મેચ રમાશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાની ખેલાડીઓ પણ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે તત્પર બન્યા હોય તેવુ લાગી રહ્યું છે. પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન આગા […]

ટી20 વિશ્વકપઃ ભારત-પાકિસ્તાનની મેચમાં સ્પીનરોનો રહેશે દબદબો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ ટી 20 વિશ્વકપ રમાઈ રહ્યો છે દરમિયાન આવતીકાલે રવિવારે શ્રીલંકાના કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ મેચ આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં પિચ સામાન્ય રીતે સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે. ભારત પાસે મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવતી અને અનુભવી અક્ષર પટેલ ઉપસ્થિત છે. જ્યારે પાકિસ્તાન પાસે પણ અબરાર […]

ટી20 વિશ્વકપઃ શ્રીલંકામાં રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મહામુકાબલો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓની નજર જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે સમય આવી ગયો છે. આવતીકાલે એટલે કે રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો ખેલાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ અત્યારે […]

પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યું, 15મી ફેબ્રુઆરીએ ભારત સામે રમશે ટી20 મેચ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: આઈસીસી વર્લ્ડકપમાં ભારત સાથે રમવાનો ઈન્કાર કરનાર પાકિસ્તાની સરકારે થુંકીને ચાડ્યું હોય તેમ ભારત સાથે રમવા માટે પોતાની ક્રિકેટ ટીમને મંજુરી આપી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના કે.આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં મેચ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સાથે રમવા માટે આઈસીસી સામે કેટલી શરતો રાખી હતી, જો કે, આઈસીસીએ […]

T20 વર્લ્ડ કપ: ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવાની PCBની માંગ નામંજૂર!

દુબઈ, 9 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ મૂકેલી 4 મુખ્ય માંગણીઓમાંથી 3 માંગણીઓને ICCએ સ્પષ્ટપણે ફગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ICCએ આ માંગણીઓને પોતાના અધિકારક્ષેત્રની બહાર ગણાવી છે. તાજેતરમાં પાકિસ્તાન ગયેલા […]

T20 વિશ્વકપઃ પાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા મુકી આટલી શરતો

નવી દિલ્હ, 9 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ ચાલી રહ્યો છે દરમિયાન પાકિસ્તાને રાજકીય કારણોસર તા. 15મી ફેબ્રુઆરીના રોજ ભારત સામે ક્રિકેટ મેચ રમવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ આઈસીસી દ્વારા પાકિસ્તાનને આ નિર્ણય ઉપર ફરીથી વિચારવા માટે કહી ચુક્યું છે. તેમજ પાકિસ્તાનમાં આઈસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે બેઠક […]

T20 વર્લ્ડ કપમાં ભારત-પાક વચ્ચેની મેચ અંગે અંતિમ નિર્ણય ICC લેશેઃ BCCI

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: ક્રિકેટ જગત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વોલ્ટેજ મુકાબલો હવે અનિશ્ચિતતાના વમળમાં ફસાયો છે. 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત આ મેચ રમાશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. આ મામલે સ્પષ્ટતા કરતા BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, આ અંગેનો અંતિમ નિર્ણય હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code