1. Home
  2. Tag "bcci"

ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે BCCIનો મોટો નિર્ણય,ટીમ ઈન્ડિયામાં આ 4 ખેલાડીઓ જોડાયા

મુંબઈ:ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને ટીમના તમામ ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે.સિરીઝ પહેલા ભારતીય ટીમે એક મોટો નિર્ણય લીધો છે અને ટીમમાં ચાર ખેલાડીઓને જોડવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, BCCIએ વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર, સાંઈ […]

એશિયા કપ મામલે PCBના નઝમ સેઠીએ BCCIના જય શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીને હવે એશિયા કપનું આયોજન કરવાની તક છીનવાઈ ડર સતાવી રહ્યો છે. પીસીબી અધ્યક્ષ નઝમ સેઠી હાલના દિવસોમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ સાથે મુલાકાતની ઈચ્છા રાખી રહ્યાં છે. સેઠી આ વર્ષે એશિયા કપના આયોજનને લઈને વાત કરવા માંગે છે. દુબઈમાં ઈન્ટરનેશનલ લીગ ટી-20નું ઉદ્દઘાટન […]

ટી-20  વર્લ્ડ કપ માટે BCCI  દ્રારા ભારતીય મહિલા ટીમની જાહેરાત કરાઈ

ટી 20 વર્લ્ડ કપ માટે મહિલા ટીમની જાહેરાત 15 ખેલાડિઓને મળ્યું સ્થાન દિલ્હીઃ- ભારતમાં ક્રિકેટને લઈને દર્શકો ખૂબ ઉત્સક રહેતા હોય છે ત્યારે હવે મહિલા ક્રિકેટને લઈને પણ એક સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ બુધવારને 28 ડિસેમ્બર) મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી વર્લ્ડ કપની સાથે […]

રાજકોટમાં ભારત—શ્રીલંકા વચ્ચે 7મી જાન્યુઆરીએ ટી-20 મેચ રમાશે

અમદાવાદઃ હાલ ટીમ ઈન્ડિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે જ્યાં આજથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. દરમિયાન આગામી જાન્યુઆરી મહિનામાં રાજકોટના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે ટી-20 મેચ રમશે. શ્રીલંકાની ટીમ આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવશે. જ્યારે આગામી દિવસોમાં શ્રીલંકા સામેનની ટી-20 મેચ માટે ટીમની જાહેરાત કરાશે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 મેચ […]

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની અંતિમ વન-ડેમાં ઈશાન કિશનએ ઈતિહાસ રચ્યો છે. વન-ડે ક્રિકેટમાં બેવડી સદી લગાવનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. ઈશાન કિશને માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં હતા. આ દરમિયાન બેટથી 23 ચોક્કા અને 9 સિક્સર ફટકાર્યાં હતા. આ બેવડી સદીની સાથે ઈશાન કિશનને અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. ટીમ ઈન્ડિયાના […]

PCIના ચીફ રમિઝ રઝાનો ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડકપના નામે BCCIને ડરાવવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો તંગ બન્યાં છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તમામ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુક્યાં છે. એટલું જ નહીં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પણ ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ ગોઠવતું નથી, જો કે, દુનિયાના અન્ય દેશના મેદાનમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ટીમ સામે ટકરાવવા તૈયાર છે. બીસીસીઆઈએ પાકિસ્તાનમાં […]

રોહિત શર્માને લઈને BCCI હવે લેશે મોટો નિર્ણય,છીનવાઈ શકે છે T20 ટીમની કેપ્ટન્સી

મુંબઈ:ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે સેમીફાઈનલમાં હારીને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કરી દીધું છે.આ એપિસોડમાં, બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી.કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં BCCI પણ રોહિત શર્માને […]

BCCIએ T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને લઈને ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હાંકી કાઢી

બીસીસીઆઈએ લીધો મોટો નિર્ણય ચેતન શર્માની આગેવાની હેઠળ પસંદગીની ટીમને કાઢી મૂકી   દિલ્હીઃ- તાજેતરમાં ટીમ ઈન્ડિયાનું ખૂબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું ત્યારે હવે આ બબાતે બીસીસીઆઈ એ સખ્ત વલમ અપનાવ્યું છે જે હેઠળ T20 વર્લ્ડ કપમાંથી ભારતની સેમિફાઇનલમાંથી બહાર નીકળવાના પરિણામ સ્વરૂપે, ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હટાવવાની તૈયારી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ […]

આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા રોહિત શર્મા થયો ફીટ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા ફિટ થઈ ગયો છે. કેપ્ટને આઠમી નવેમ્બરના રોજ એડિલેટમાં પ્રેકટીસ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. દરમિયાન આજે શર્માએ પોતે ફીટ હોવાનું જણાવ્યું હતું. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઈજા થઈ હતી પરંતુ હાલ ફીટ છું. રોહિત શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, […]

ICC T-20 રેટિંગમાં બેસ્ટમેન સૂર્યકુમાર યાદવ અને શ્રીલંકાનો બોલર હસરંગા ટોપ ઉપર

નવી દિલ્હીઃ શ્રીલંકાના ગેલ સ્પિનર વાનિંદુ હસરંગાએ દુનિયાના નંબર-1 ટી-20 બોલર બની ગયો છે. તેણે હાલ ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધારે 15 વિકગેટ લીધી છે. આ શાનદાર પ્રદર્શનને પગલે આઈસીસી રેટિંગમાં વધારો થયો છે. ગત વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ હસરંગા નંબર-1 બોલર બન્યો હતો. બેસ્ટમેનની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ ટોપ ઉપર જ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code