1. Home
  2. Tag "bcci"

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ ટોચના સ્થાન પર

નવી દિલ્હીઃ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.  વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. ભારત હાલમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી આગળ છે અને શ્રેણીની અંતિમ મેચમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે […]

BCCIએ જાહેર કર્યું વાર્ષિક કોન્ટ્રાક્ટનું લિસ્ટ, ઐયર અને ઈશાન કિશનની બાદબાકી

મુંબઈઃ BCCIએ ખેલાડીઓના વાર્ષિક કરારની યાદી જાહેર કરી છે. શ્રેયસ અય્યર અને ઈશાન કિશનના નામ સીઝન 2023-24 માટે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સામેલ નથી. બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લીધો ન હતો. જેના કારણે બોર્ડ નારાજ થયું હતું. તેની અસર કોન્ટ્રાક્ટ લિસ્ટમાં જોવા મળી હતી. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, ઐયર અને ઈશાનને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં […]

ટેસ્ટ મેચ રમતા ભારતીય ખેલાડીઓને થશે ફાયદો, BCCI ફી વધારો કરશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે તાજેતરે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓ માટે ઘરેલુ રેડ બોલ ટૂર્નામેન્ટમાં રમવાનું ફરજિયાત બનાવ્યું હતું. હવે IPL પહેલા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ટેસ્ટ મેચોની ફી વધારવાનું બીસીસીઆઈ વિચારી રહી છે, જેથી ખેલાડીઓ ક્રિકેટના સૌથી જૂના અને સૌથી લાંબા ફોર્મેટ તરફ આકર્ષાય અને પહેલા […]

રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી આપ્યો પરાજય, 3-1થી ભારત આગળ

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેડની ક્રિકેટ ટીમ વચ્ચે રાંચીમાં રમાય રહેલી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે પાંચ વિકેટથી જીત હાંસલ કરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 353 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 307 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનીંગ્સમાં 46 રનની લીડથી મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 145 […]

વિમેન્સ પ્રીમિયર લીગનો શનિવારથી પ્રારંભ, પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે

દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન શુક્રવારથી શરૂ થશે. IPLની જેમ જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગયા વર્ષે મહિલાઓ માટે T20 લીગ શરૂ કરી હતી. અગાઉ પણ બોર્ડે આવી ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું, પરંતુ તેને 2023માં IPL જેવું ફોર્મેટ આપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં છેલ્લી વખત ફાઈનલ રમનાર બે ટીમો સામસામે ટકરાશે. દિલ્હી […]

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટ્રેસ્ટના પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો, 5 વિકેટ ગુમાવી બનાવ્યાં 326 રન

અમદાવાદઃ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજી ટ્રેસ્ટનો પ્રારંભ થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યાં હતા. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 110 રન બનાવી અને કુલદીપ યાદવ એક બનાવીને ક્રીઝ ઉપર છે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી […]

BCCIએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નવા ચહેરાને તક

BCCIએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એક નવા ચહેરાને ટીમમાં તક મળી છે. જ્યારે કેએલ રાહુલ અને રવિંન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત વિરાટ કોહલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં ટીમનો હિસ્સો નહીં હોય. BCCIએ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે 17 સદસ્યોની ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું છે. તેજ બોલિંગ વિભાગમાં […]

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પૂર્વે રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને મળશે નવી ઓળખ

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને બીજી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે શ્રેણી હવે 1-1ની બરાબરી પર પહોંચી ગઈ છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાવાની […]

એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષની જવાબદારી જય શાહ જ નિભાવશે

નવી દિલ્હીઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ યથાવત રહેશે. જય શાહ સતત ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. જય શાહને અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ શ્રીલંકાએ રજુ કર્યો હતો. શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ […]

અફઘાનિસ્તાન સાથેની ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરાઈ જાહેરાત

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની લાંબા સમય બાદ ટીમમા વાપસી થઈ છે. રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનની કમાન સંભાળશે. હાર્દિક પંડ્યા અને સૂર્યાકુમાર યાદવ ઈજાના કારણે હાલ મેચ રમી નહીં શકે. આ ટી-20 સિરીઝની શરૂઆત 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થશે. 14 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code