1. Home
  2. Tag "bcci"

ચેમ્પિયન્સ ટ્રોફી: એવોર્ડ સમારોહમાં PCB અધિકારીઓની ગેરહાજરીને કારણે વિવાદ સર્જાયો

કરાચીઃ રવિવારે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલના ઇનામ વિતરણ સમારોહમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા યજમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધિકારીઓને સ્ટેજ પર આમંત્રણ ન આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે PCBના મુખ્ય કાર્યકારી અધિકારી સુમૈર અહેમદ ગ્રાઉન્ડ પર હાજર હતા પરંતુ તેમને સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તે ટુર્નામેન્ટ […]

વિરાટ કોહલી અત્યાર સુધીનો સૌથી મહાન વન ડે ક્રિકેટર: માઈક્લ ક્લાર્ક

નવી દિલ્હીઃ ‘ચેઝ માસ્ટર’ વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને શાનદાર જીત અપાવી છે. દુબઈ ખાતે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ રીતે બેટિંગ કરી હતી અને ટીમને વિજય તરફ દોરી ગયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર માઈકલ ક્લાર્કે તેના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને સર્વકાલીન મહાન ODI ક્રિકેટર ગણાવ્યો […]

ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચે દુબઈમાં રમશે

મુંબઈઃ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં પ્રવેશી ગયું છે. સેમિફાઇનલમાં વિરાટ કોહલીએ 84 રન, કેએલ રાહુલે 42 રન અને હાર્દિક પંડ્યાના 28 રનની ઇનિંગની મદદથી ભારતે જીતાળ્યું. હવે ભારત બીજી સેમિફાઈનલમાં વિજયી થનાર ટીમ સામે આગામી 9મી માર્ચના રોજ દુબાઈમાં ફાઈનલ […]

કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદએ રોહિત શર્મા અંગે કરેલી ટીપ્પણી મામલે બીસીસીઆઈએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ દ્વારા ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર કરવામાં આવેલી ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી. તેમણે કહ્યું કે, આવી ટિપ્પણીઓ બિલકુલ સ્વીકાર્ય નથી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A મેચ દરમિયાન શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર રોહિત શર્માને “જાડો ખેલાડી” અને “બિનઅસરકારક કેપ્ટન” કહ્યો. તેમણે […]

ભારતીય ટી20 ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવે તેવી અટકળો

ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે, સૂર્યકુમાર યાદવને ભારતના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ, ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી હતી, પરંતુ સૂર્યકુમારને હવે કેપ્ટન પદેથી દૂર કરીને ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવે તેવી અટકળો વહેતી થઈ […]

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રમાવવાની છે, જો કે, સુરક્ષાના કારણોસર ભારતની ટીમ પાકિસ્તાન જવાની નથી. ભારતની મેચો દુબઈમાં રમાશે. જો કે, તે પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની સાથે વન-ડે સિરીઝ રમશે. બીજી તરફ ભારતીય ખેલાડીઓએ ચેમ્પિયન ટ્રોફીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આજે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ […]

ભારતીય ક્રિકેટ ટીમમાંથી સુપરસ્ટાર કલચરને ખતમ કરવા હરભજનસિંહે BCCIને કરી વિનંતી

ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે BCCIને વિનંતી કરી છે કે તે ટીમમાં ‘સુપરસ્ટાર ક્લચર’નો અંત લાવે અને ખેલાડીઓની પસંદગી માત્ર પ્રદર્શનના આધારે કરે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં એક દાયકામાં પ્રથમ વખત ભારતીય ટીમની હાર બાદ હરભજને આ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ટીમમાં સુપરસ્ટાર કલ્ચરનું નિર્માણ થયું છે. અમારે સુપરસ્ટાર […]

આ બે ભારતીય ખેલાડીઓએ બીસીસીઆઈની વાત માનીને પોતાની કેરિયર સંભાળી

તાજેતરમાં, પૃથ્વી શૉ તેની ફિટનેસ અને ખરાબ વર્તનને કારણે ટીકાઓનો સામનો કરી રહ્યો છે. પૃથ્વી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં મુંબઈ તરફથી રમતા જોવા મળ્યો હતો, પરંતુ હવે સ્થિતિ એવી છે કે તેને વિજય હજારે ટ્રોફી માટે 16 સભ્યોની મુંબઈની ટીમમાં જગ્યા મળી નથી. માત્ર 25 વર્ષની ઉંમરે, પૃથ્વીની કારકિર્દીમાં ઉથલપાથલ છે અને તે ક્યારેય […]

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આર.અશ્વિન બાદ સ્વદેશ પરત ફર્યો

ચેન્નાઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કર્યાના એક દિવસ પછી ગુરુવારે રવિચંદ્રન અશ્વિન જ્યારે સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ફૂલની પાંખડીઓ અને બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પછી ઓફ સ્પિનરે કહ્યું કે નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. અશ્વિન ગુરુવારે વહેલી સવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં રાજ્ય […]

ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આપી BCCIને આપી ગર્ભીત ધમકી

લાહોરઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ફરી એકવાર ભારત અને બીસીસીઆઈને ગર્ભીત ધમકી આપી હતી. નકવીએ કહ્યું છે કે પાકિસ્તાન માટે ભવિષ્યમાં કોઈપણ ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ કરવો શક્ય નથી. જ્યાં સુધી ભારત તેની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેમની ટીમ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code