પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળે એક યુગનો અંત અને નવા યુગની શરૂઆત કરીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં ‘ઈન્ડિયન રેનેસાન્સઃ ધ મોદી ડિકેડ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ, રાજ્યસભાના સાંસદ કાર્તિકેય શર્મા, પુસ્તક સંપાદક ઐશ્વર્યા પંડિત અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર […]