ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિના ઉન્નતિનો સમય એવા પવિત્ર ચાતુર્માસનો આજથી થયો પ્રારંભ,
ચાતુર્માસ દરમિયાન મોટા તહેવારો આવશે, ચાતુર્માસ ધર્મની સાથે આરોગ્યને પણ જોડે છે, ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે અમદાવાદઃ આજથી પવિત્ર ચાતુર્માસ થયો છે. સનાતન ધર્મમાં ચાતુર્માસનું મહાત્મ્ય સવિશેષ છે. ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે. ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિના માસ તરીકે પણ સનાતન ધર્મમાં ઊજવવામાં આવે છે. […]