પીએમઈજીપી યોજના: લાભાર્થીઓને રૂ. 300 કરોડથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરાયું
નવી દિલ્હીઃ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ 17 જૂન 2025ના રોજ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઈજીપી) હેઠળ દેશભરના 11480 સેવા ક્ષેત્રના લાભાર્થીઓને રૂ. 300 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ કર્યું. આ વિતરણ 906 કરોડ રૂપિયાની લોન મંજૂર સામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નવી દિલ્હીમાં રાજઘાટ કાર્યાલય ખાતે યોજાયો હતો, જ્યાંથી કેવીઆઈસીના […]