1. Home
  2. Tag "bengal"

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે. દાનિશ કનેરિયાએ X પર લખ્યું, “પહલગામમાં વધુ એક બર્બર હુમલો. બાંગ્લાદેશથી બંગાળ અને કાશ્મીર સુધી, આ જ માનસિકતા હિન્દુઓને નિશાન બનાવી રહી છે. પરંતુ જે લોકો ‘ધર્મનિરપેક્ષ’ છે અને ન્યાયતંત્રમાં […]

બંગાળમાં શાળા ભરતી કૌભાંડ પર ભાજપે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડને લઈને CM મમતા બેનર્જી પર પ્રહારો કરી રહી છે. રાજ્યની શાળાઓમાં શિક્ષક ભરતી પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે ભાજપનું કહેવું છે કે મુખ્યમંત્રી જેલમાં જશે. બીજેપી સાંસદ સંબિત પાત્રાએ ગુરુવારે (3 એપ્રિલ, 2025) એક પ્રેસ કોન્ફરન્સમાં બંગાળ સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘જો રાજ્યમાં […]

બંગાળ: ભાજપ નેતા અર્જુન સિંહના ઘરની બહાર અસમાજીકતત્વોએ બોમ્બ ફેંકી ગોળીબાર કર્યો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અને ભૂતપૂર્વ સાંસદ અર્જુન સિંહના નિવાસસ્થાન બહાર અજાણ્યા શખ્સોએ બોમ્બ ફેંકવાની સાથે ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મોડી રાત્રે આ હુમલો થયો હતો જેમાં એક યુવાન ઘાયલ થયો હતો. સિંહ અને તેમના નજીકના સાથીઓએ હુમલાખોરોનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ […]

મહિલાઓ સામેના ગુના અટકાવવા રાષ્ટ્રપતિનું આહવાન, બંગાળની ઘટના ઉપર આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ અને નારાજગીનું વાતાવરણ છે. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કોલકાતાની ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘તેઓ આ ઘટનાથી નિરાશ અને ભયભીત છે.’ નારાજગી વ્યક્ત કરતાં, રાષ્ટ્રપતિએ મહિલાઓ સામેના ગુનાઓને રોકવા માટે આહવાન કર્યું હતું અને […]

બંગાળઃ હિંસા રોકવા માટે સેન્ટ્રલ ફોર્સની 700 કંપનીઓ તૈનાત

નવી દિલ્હીઃ 4 જૂને લોકસભા ચૂંટણીની મતગણતરીથી, પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાંથી મતદાન પછીની હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. આના પગલે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ હાલ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય સશસ્ત્ર પોલીસ (SAP) બંનેની કુલ 700 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું […]

મમતા બેનર્જીને જીત અપાવનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી, બંગાળમાં પણ ભાજપ બનશે નંબર-1

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી શરૂ થતા પહેલા ચૂંટણી વ્યૂહરચનાકાર અને જન સુરાજના નેતા પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પીકેએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભાજપે દક્ષિણ અને પૂર્વમાં ઘણી મહેનત કરી […]

TMCએ તમામ 42 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, મમતા બેનર્જીએ ક્હ્યું- બંગાળ દેખાડશે માર્ગ

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ટીએમસીએ તમામ 42 બેઠકો પર ઉમેદવારોના નામ ઘોષિત કર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. તેની સાથે લિસ્ટની ઘોષણાની સાથે એ વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે અહીં મમતા બેનર્જીએ વિપક્ષી ગઠબંધન ઈન્ડી માટે કોઈ અવકાશ […]

બંગાળની ભયાનક ‘સંદેશખાલી’ ઘટના પર બનશે ફિલ્મ, મોટા પડદા પર પીડિતોની પીડા જોવા મળશે

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર, પરીન મલ્ટીમીડિયાએ દેશને હચમચાવી નાખનાર બંગાળમાં બનેલી ભયાનક ઘટના ‘સંદેશખાલી’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. એક વીડિયો જાહેર કરીને ફિલ્મ સાથે સંબંધિત માહિતી સત્તાવાર રીતે દર્શકો સાથે શેર કરવામાં આવી હતી. અમિતાભ સિંહ અને ઈશાન બાજપેયી દ્વારા લખાયેલી આ ફિલ્મ 2025માં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન સૌરભ તિવારી કરી […]

શાહજહાં શેખની કસ્ટડી પર પ.બંગાળ-કેન્દ્ર સામસામે, મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલી અને શેખ શાહજહાં મામલામાં સીબીઆઈ તપાસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી મમતા બેનર્જીની સરકારને આંચકો લાગ્યો છે. મમતા સરકારે તાત્કાલિક સુનાવણીની અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે અપીલને ફગાવી દીધી છે. પશ્ચિમ બંગાળ સરકારે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સુપ્રીમ કોર્ટના આદેશ પર વચગાળાની રોક ચાહે છે. સુપ્રીમ […]

રામમંદિર અપવિત્ર છે, હિંદુઓએ પૂજા ન કરવી જોઈએ:TMC ધારાસભ્ય રામેંદુસિંહા રૉયની બેફામ નિવેદનબાજી

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દુ સિંહા રોયના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. અહેવાલ છે કે તેમણે ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે આવેલા રામમંદિરને અપવિત્ર ગણાવ્યું છે. તેની સાથે જ મંદિરને શો પીસ ગણાવ્યું છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ નારાજગી વ્યક્ત કરી છે. કહેવામાં આવે છે કે તેઓ ધારાસભ્ય સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code