1. Home
  2. Tag "bengal"

બંગાળમાં આવતીકાલે રજૂ થશે બજેટ,સામાજિક યોજનાઓ પર રહેશે CM મમતાનો ભાર

કોલકાતા:પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર બુધવારે વિધાનસભામાં બજેટ રજૂ કરશે.આ વર્ષથી પંચાયતની ચૂંટણી છે. આ કારણોસર, સામાજિક યોજનાઓ પર ભાર મૂકવાની સંભાવના છે.આ વર્ષના રાજ્યના બજેટમાં સરકાર કેન્દ્રીય અછતને રોકવા માટે વૈકલ્પિક આવક માટે નિર્દેશ આપી શકે છે.રાજ્યના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય તે દિવસે બપોરે 2 વાગ્યે વિધાનસભામાં બજેટ રજૂ કરશે.મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર પર આર્થિક […]

બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડઃ પાર્થ અને અર્પિતા ચેટર્જીની 46.22 કરોડની સંપતિ જપ્ત

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમની સહાયક અર્પિતા ચેટર્જીની રૂ. 46.22 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં તપાસનીશ એજન્સીઓ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર શિક્ષક કૌભાંડમાં સંડોવાયેલા પાર્થ ચેટર્જી 21 સપ્ટેમ્બર સુધી […]

EDએ અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી, બંગાળમાં તેના ઘરેથી 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી

પશ્ચિમ બંગાળ:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે અર્પિતાના ઘરેથી 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.રાજ્યમાં કથિત શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અર્પિતા મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આ બીજી ધરપકડ છે.આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી ચૂક્યું છે.અર્પિતા મુખર્જીને પાર્થ ચેટરજીની […]

કોરોનાનો કહેર:બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 5ના મોત,નવી એડવાઈઝરી જારી

બંગાળમાં ડરાવી રહી છે કોરોનાની રફતાર છેલ્લા 24 કલાકમાં 5 લોકોના થયા મોત પોઝિટિવ રેટ 18 ટકાથી વધી ગયો કોલકાતા:પશ્ચિમ બંગાળમાં કોરોનાની ઝડપ સતત વધી રહી છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે, જ્યારે પોઝિટીવીટી રેટ વધીને 18.46 થઈ ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. 24 કલાકમાં 2659 લોકોના મોત […]

એ વર્ષ કે જ્યારે રશિયાએ અમેરિકાને બંગાળની અખાતમાં માત આપી

ભારત પાકિસ્તાનનું યુદ્ધ બાંગ્લાદેશને અલગ કરાવવાની વાત રશિયાએ અમેરિકાને આપી હતી માત દિલ્હી:રશિયા આર્થિક રીતે કદાચ એટલું મજબૂત ન હોય પણ આજે પણ એનામાં એવી તાકાત છે કે,તે અમેરિકાને કોઈપણ સ્તર પર ટક્કર આપી શકે છે. આજથી 50 વર્ષ પહેલા પણ આવું જ કંઇક બન્યું હતું કે,જ્યારે રશિયાએ અમેરિકાને બંગાળના અખાતમાં હાર આપી હતી. જાણકારી […]

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું,આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં લો પ્રેશર આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ચેન્નાઈ :બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે. વાત કરવામાં આવે આંધ્રપ્રદેશના શહેરોની તો અનેક શહેરોમાં વરસાદના કારણે […]

ચક્રવાત ‘યાસ’ને લઈને સંપૂર્ણ તંત્ર સજ્જઃ- વાવાઝોડું ટકરાય તે પહેલા સુરક્ષાના પગલે  બંગાલ અને ઓડિશામાં લાખો લોકોનું સ્થળાંતરણ કરી સહીસલામત સ્થળે ખસેડાયા

ચક્રવાત યાસનો ખૌફ અનેક લોકોનું સ્થળાંતરણ કરવાની ફરજ પડી વહીવટતંત્ર સજ્જ બંગાલ અને ઓડિશામાં ડરની સ્થિતિ દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી ચક્રવાત યાસને લઈને બંગાલ તેમજ ઓડિશા રાજ્યમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે, સુરક્ષાના પગલે અનેક લોકોને સહીસલામત ખસેડવામાં આવી રહ્યા છએ, બંગાળની ખાડીમાંથી નીકળતો ચક્રવાત યાસ મંગળવારે ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો.જેને લઈને […]

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે 16થી 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી 

બંગાળમાં કોરોનાવાયરસના કેસનો આતંક રાજ્ય સરકારે 16થી 30 મે સુધી લોકડાઉનની કરી જાહેરાત કોરોનાના સંક્રમણને રોકવા માટે કર્યુ લોકડાઉન કોલકત્તા: દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસના ઓછા થઈ રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે હવે બંગાળની સરકારે પણ રાજ્યમાં લોકડાઉનના આદેશ આપ્યા છે. બંગાળમાં 16 મે થી લઈને 30 […]

મમતા બેનર્જીના મંત્રીઓ શપથ લેશે, નવા લોકોને તક મળવાની સંભાવના

મમતા બેનર્જીના મંત્રીઓની શપથવિધિ આજે નવા મંત્રીઓને તક મળવાની સંભાવના રાજ્યપાલ લેવડાવશે શપથ કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછી ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનેલા મમતા બેનર્જીના નવા મંત્રીઓ આજે એટલે કે સોમવારે શપથ લેશે. ભૂતપૂર્વ નાણાંમંત્રી અમિત મિત્રા અને ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારી સહિત 43 સભ્યોની કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળશે. રાજભવન ખાતે રાજ્યપાલ […]

ટીવી જગતના અભિનેતા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા

અભિનેતા અરુણ ગોવિલ જોડાયા ભાજપમાં ભગવાન રામના પાત્રથી થયા હતા લોકપ્રિય હું દેશ માટે યોગદાન આપવા માંગુ છું – અરુણ ગોવિલ ટીવી સીરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા છે. બંગાળની ચૂંટણી પહેલા અરૂણ ગોવિલનું ભાજપમાં જોડાવવું ખૂબ મહત્વનું માનવામાં આવે છે. અરુણ ગોવિલે ગુરુવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીનું સભ્યપદ લીધું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code