તમાલપત્રનો જો વધારે પડતો ઉપયોગ થાય તો શું થાય? જાણો
તમાલપત્ર એ એક એવી વસ્તુ છે કે તેનો ઉપયોગ ખાસ કરીને રસોડામાં થતો હોય છે. આ એક સુગંધિત પાન છે જેની ગણતરી ભારતીય ગરમ મસાલાઓમાં થાય છે, તેની સુગંધ અને સ્વાદને કારણે તમને તે દરેક રસોડામાં સરળતાથી મળી જશે પણ તે વાત પણ લોકોએ જાણવી જોઈએ કે તમાલપત્રથી જેટલા ફાયદા છે સામે એટલા નુક્સાન પણ […]