1. Home
  2. Tag "Bhadarvi Punam"

યાત્રાધામ અંબાજીના ભાદરવી પુનમના મેળાની તડામાર તૈયારીઓ, 300 ST બસ દોડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો કોરોનાકાળના બે વર્ષ બાદ તારીખ 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મીની કુંભમાં મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડશે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાની વહિવટી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા પણ તાજેતરમાં બેઠક બોલાવવામાં આવી હતી. અને મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન પાલનપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code