1. Home
  2. Tag "BHAIYAJI JOSHI"

કટાક્ષ બાદ સ્પષ્ટીકરણ: રામમંદિર મામલે ઉતાવળમાં નથી RSS, ભૈયાજી જોશીએ આપી 6 વર્ષ બાદની તારીખ

અયોધ્યામાં રામમંદિર નિર્માણની તારીખને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે રામમંદિરનું નિર્માણ આજે શરૂ થશે, તો 2025ના વર્ષમાં પૂર્ણ થશે. આ નિવેદન તેમના પહેલાના નિવેદનના સ્પષ્ટીકરણ તરીકે આવ્યું છે. તેમણે કહ્યુ છે કે અમારી ઈચ્છા છે કે 2025 સુધીમાં અયોધ્યામાં રામમંદિર બની જાય. મે 2025માં નિર્માણકાર્ય શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code