1. Home
  2. Tag "Bharatkool-2"

બનાસકાંઠામાં સુખનું વાવેતર થઈ રહ્યું છેઃ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રેરણાદાયક સંવાદ

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભારતકૂલ અધ્યાય–2 ખાતે બનાસની સુવાસથી ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ સુધીનો અર્થસભર વિકાસ દ્રષ્ટિકોણ રજૂ કર્યો (અલકેશ પટેલ) અમદાવાદ, 13 ડિસેમ્બર, 2025ઃ An inspiring dialogue by Shankarbhai Chaudhary ભારતકૂલ અધ્યાય–2 ના બીજા દિવસે શનિવારે ‘બનાસની સુવાસ’ અંતર્ગત યોજાયેલા સંવાદમાં બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના સર્વાંગી વિકાસની યાત્રા, તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code