1. Home
  2. Tag "Bharti Bapu"

મહામંડલેશ્વર ભારતી બાપુને જૂનાગઢના ગુરુ ગાદી હોલમાં અપાઈ સમાધી

અમદાવાદઃ જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતી બાપુનું નિધન થતા બાપુને આજે જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમના ગુરુ ગાદી હોલમાં ગણતરીના સંતોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે સમાધિ આપવામા આવી હતી. 93 વર્ષની વયે પૂ.ભારતીબાપુનું અવસાન થયું હતું. પાંચ દિવસની સારવાર બાદ પૂ. ભારતી બાપુએ ગત મોડીરાત્રીના અંતિમ શ્વાસ લીધો હતો તેના નશ્વર દેહને પીપીઈ કીટ પહેરાવી […]

મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન, સરખેજ આશ્રમમાં અંતિમ દર્શન અને જૂનાગઢમાં સમાધી

રાજ્યના વરિષ્ઠ સંત ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ થયા બ્રહ્મલીન હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે ભારતીજી મહારાજ કોરોના ગ્રસ્ત હતા અમદાવાદ: રાજ્યના વરિષ્ઠ સંત ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code